શોધખોળ કરો

આ વર્ષ પહેલા ખરીદેલી કાર કે બાઈક હશે તો જલદી થઈ જશે ભંગાર, સરકારની આ છે યોજના

આ વાહનોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે તો પણ તે ઉત્સર્જનના ધોરણો કરતા વધુ પ્રદૂષણ પેદા કરશે. જે માર્ગ સલામતી માટે પણ નુકસાનકારક છે.

નવી દિલ્હીઃ જેની રાહ જોવાઈ રહી છે તે સ્ક્રેપ પોલિસીને કેબિનેટ પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ નીતિમાં 2005માં પહેલા બનેલ વાહનો માટે રજિસ્ટ્રેશન અને ફિટનેસના નિયમો કડક કરવામાં આવી શકે છે. એક અંદાજ અનુસાર 2005માં બનેલ કુલ 2 કરોડ જેટલા વાહનો હાલ રસ્તા પર દોડી રહ્યા છે. સરકારના આ પગલા પછી આ વાહનોની ફરીથી નોંધણી ખર્ચાળ સાબિત થઈ શકે છે. નવા ઉત્સર્જન ધોરણો અનુસાર, આ વાહનો નવા વાહનો કરતા 10 થી 25 ટકા વધુ પ્રદૂષણ ફેલાવે છે. ગયા અઠવાડિયે, માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમણે સૂચિત નીતિ ઉપર બનાવેલી કેબિનેટ નોટને મંજૂરી આપી દીધી છે. જો આ વાહનોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે તો પણ તે ઉત્સર્જનના ધોરણો કરતા વધુ પ્રદૂષણ પેદા કરશે. જે માર્ગ સલામતી માટે પણ નુકસાનકારક છે. મંત્રાલયના સૂત્રો કહે છે કે પ્રસ્તાવિત નીતિથી ખાનગી વાહનો માટેની નોંધણી ફીમાં વધારા સાથે પરિવહન વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેશન ચાર્જમાં વધારો થયો છે. આવા વાહનોને રસ્તાઓથી દૂર કરવાની સૂચિત નીતિમાં અન્ય ઘણી જોગવાઈઓ હોઈ શકે છે. તેમાંથી, દર વર્ષે પરિવહન વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર જરુરી બનાવી શકાય છે. આ નીતિમાં વાહનમાં લાગેલી એરબેગ્સને વૈજ્ઞાનિક રીતે ડિસ્પોઝિલ સાથે મળનારી ધાતુ અને રબરને ઇકો ફ્રેન્ડલીથી નિકાલ કરવામાં આવશે. કારમાંથી નીકળતું ઑયલને જમીન પર ફેંકવામાં નહીં આવે, પરંતુ વૈજ્ઞાનિક રુપથી ખતમ કરવામાં આવશે. તેમજ કોઇપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે વાહનોનો ડેટાબેસ પણ બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget