શોધખોળ કરો

CCDના માલિક વીજી સિદ્ધાર્થ ગુમ, પત્રમાં લખ્યુ- મોટા દેવામાં ડુબેલો છું

27 જુલાઈએ લખેલા પત્રમાં સિદ્ધાર્થે કહ્યું છે કે, જે લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો તે લોકોને નિરાશ કરવાનો મને ખૂબ અફસોસ છે. હું ઘણાં સમયથી લડાઈ લડતો હતો પરંતુ હવે મેં હાર માની લીધી છે

બેગ્લુંરુઃ કેફે કૉફી ડેના સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી એસ એમ કૃષ્ણાના જમાઇ વી જી સિદ્ધાર્થ સોમવારે રાત્રે ગુમ થઇ ગયા છે. પોલીસ અનુસાર સિદ્ધાર્થ સક્લેશપુર જઇ રહ્યાં હતા, પણ અચાનક તેમને પોતાના ડ્રાઇવરને મેંગ્લુરુ જવાનું કહ્યું હતુ. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાના કોટેપુરા વિસ્તારમાં નેત્રવતી નદી પર બનેલા પુરની નજીક કારમાંથી ઉતરી ગયા અને તેમને ડ્રાઇવરને કહ્યું કે, તે ચાલવા જઇ રહ્યાં છે. એટલે નદી પાસેથી ગુમ થઇ ગયા હતા. ડ્રાઈવરના જાણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ ઉલાલ પુલ પર ફરવા આવ્યા હતા. અહીં તેમણે એક બાજુ કાર રોકાવી હતી અને પછી ચાલતા ફરવા નીકળી ગયા હતા. હું તેમની કારમાં જ રાહ જોતો હતો. જ્યારે તેઓ 90 મિનિટ સુધી ન આવ્યા ત્યારે મેં પોલીસને જાણ કરી હતી. ડ્રાઈવરના નિવેદનથી પોલીસને શંકા છે કે સિદ્ધાર્થ નદીમાં કુદી ગયા છે. તેથી પોલીસ તેમની શોધમાં નદીમાં પણ સર્ચ ઓપરેશન કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને સિદ્ધાર્થે લખેલો એક પત્ર પણ મળ્યો છે. જે અંદાજે 3 દિવસ પહેલાં જ લખ્યો હોવાનું માનવામાં આવે છે. આ પત્રમાં સિદ્ધાર્થે પોતાને એક નિષ્ફળ વેપારી ગણાવ્યો છે. CCDના માલિક વીજી સિદ્ધાર્થ ગુમ, પત્રમાં લખ્યુ- મોટા દેવામાં ડુબેલો છું સિદ્ધાર્થે ગયા મહિને આઈટી કંપની માઈન્ડટ્રીમાંથી તેમનો સંપૂર્ણ હિસ્સો લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)ને રૂ. 3,000 કરોડમાં વેચી દીધો હતો. આ પહેલાં તેઓ 21 ટકા હોલ્ડિંગ સાથે માઈન્ડટ્રીમાં સૌથી મોટા શેરધારક હતા. કોફીના બિઝનેસમાં સફળ વેપારી તરીકે તેમની ખાસ ઓળખાણ હતી. કોફી ઉગાડવા માટે કર્ણાટકમાં તેમની પાસે 12,000 એકર જમીન હતી. આ વર્ષે માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં સીસીડીના 1752 કેફે હતા. CCDના માલિક વીજી સિદ્ધાર્થ ગુમ, પત્રમાં લખ્યુ- મોટા દેવામાં ડુબેલો છું 27 જુલાઈએ લખેલા પત્રમાં સિદ્ધાર્થે કહ્યું છે કે, જે લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો તે લોકોને નિરાશ કરવાનો મને ખૂબ અફસોસ છે. હું ઘણાં સમયથી લડાઈ લડતો હતો પરંતુ હવે મેં હાર માની લીધી છે. કારણ કે હવે મારાથી દબાણ સહન થતું નથી. હું એક વેપારી તરીકે નિષ્ફળ રહ્યો છું. આ મારી ઈમાનદારી છે. મને આશા છે કે, કોઈક દિવસ તમે મને સમજશો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
Embed widget