શોધખોળ કરો

30 વર્ષથી ઓછી ઉંમરની 'વર્જિન' દુલ્હનની માંગ, ડિવોર્સી IITian ની ગજબ ડિમાન્ડ વાયરલ 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટે ચર્ચા જગાવી છે. મેચમેકર અને ડેટિંગ કોચ ઓંડ્રીલા કપૂરે પોતાનો અનુભવ શેર કર્યો.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટે ચર્ચા જગાવી છે. મેચમેકર અને ડેટિંગ કોચ ઓંડ્રીલા કપૂરે પોતાનો અનુભવ શેર કર્યો, જેમાં વર્ણવ્યું કે કેવી રીતે 37 વર્ષીય છૂટાછેડા લીધેલ IITian બીજા લગ્ન માટે  યુવતી શોધી રહ્યો હતો.

તે પુરુષ બ્રાહ્મણ છે, એક સફળ કંપનીનો ડિરેક્ટર છે અને IIT ગ્રેજ્યુએટ છે. તેના પહેલા લગ્નનો અંત આવી ગયો છે, પરંતુ તે ઇચ્છે છે કે તેની ભાવિ પત્ની 30 વર્ષથી ઓછી ઉંમરની હોય, ક્યારેય લગ્ન ન કર્યા હોવા જોઈએ, રિલેશનશિપમાં ન હોય અને ખાસ કરીને વર્જિન હોય.  વધુમાં, તે બ્રાહ્મણ જાતિની હોવી જોઈએ. તેની શરતો સાંભળીને મહિલાએ તેને ક્લાયન્ટ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oendrila Kapoor | MatchMaker and Dating Coach (@oendrila.kapoor)

શરત સ્પષ્ટપણે જણાવવામાં આવી હતી

ઓંડ્રીલાએ સમજાવ્યું કે તે પુરુષે સ્પષ્ટપણે કહ્યું, "મને એવી છોકરી જોઈએ છે જેનો કોઈ ભૂતકાળ ન હોય." જ્યારે પૂછવામાં આવ્યું કે તેમનો પોતાનો ભૂતકાળ (છૂટાછેડા) તેને લઈ કેમ વાંધો નથી, ત્યારે તેણે જવાબ આપ્યો "કારણ કે હું એક પુરુષ છું." તેણે કહ્યું મહિલાઓની વફાદારી પર થોડું "રિસર્ચ" છે, પરંતુ નામ નથી આપી શકતો. મેચમેકરે પૂછ્યું, "શું તમને લાગે છે કે તમે જે છોકરીનું વર્ણન કરી રહ્યા છો તેનો પરિવાર 37 વર્ષના છૂટાછેડાવાળા વ્યક્તિને  સ્વીકારશે?" આ સવાલનો  તે માણસ પાસે કોઈ જવાબ નહોતો. પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. 

તે પુરુષે એવી માંગણીઓ કરી કે મેચમેકર તેને ક્લાયન્ટ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ પોસ્ટ જોઈને, સ્ત્રીઓએ ટિપ્પણી કરી  "પુરુષોનો ભૂતકાળ માફ થઈ જાય છે, પણ સ્ત્રીઓનો નહીં." કેટલાકે મજાક ઉડાવી  "હવે 30 વર્ષથી ઓછી ઉંમરની કુંવારી બ્રાહ્મણ છોકરીઓ પણ આવા સંબંધોથી દૂર રહેશે." આ સ્ટોરી ફક્ત એક વ્યક્તિ વિશે નથી, પરંતુ સમાજમાં ઊંડા મૂળ ધરાવતા રૂઢિચુસ્ત વિચારને ઉજાગર કરે છે. 

આજે પણ, ઘણા પરિવારો અને વ્યક્તિઓ લગ્ન પહેલાં સ્ત્રી પાસેથી "પવિત્રતા" અને "કોઈ પાસ્ટ નહીં" હોવાની અપેક્ષા રાખે છે, જ્યારે છૂટાછેડા અથવા બહુવિધ સંબંધો પુરુષ માટે માફ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકો અને સંબંધ નિષ્ણાતો કહે છે કે સંબંધોમાં વફાદારી કોઈના ભૂતકાળ દ્વારા નહીં, પરંતુ તેમના પાત્ર, મૂલ્યો અને દૈનિક વર્તન દ્વારા નક્કી થાય છે. કોઈના ભૂતકાળની ખાતરી આપવી અશક્ય છે. સાચી સાથીદારી પાસ્ટ ચકાસણી દ્વારા નહીં, પણ વિશ્વાસ, વાતચીત અને સમજણ બનાવે છે. IITian હોવા છતાં અને સારી નોકરી હોવા છતાં આ પુરુષની વિચારસરણી જૂની માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget