શોધખોળ કરો

કોરોનાની સેકન્ડ વેવ શું છે? કયાં એજ ગ્રૂપના લોકો થઇ રહ્યાં છે વધું સંક્રમિત

કોરોનાનું સંક્રમણ વધતાં હાલ વારંવાર વાર એક શબ્દ સાંભળવા મળી રહ્યો છે. આ શબ્દ છે. કોરોનાની સેકન્ડ વેવ. તો આ સેકેન્ડ વેવ શું છે અને તેમાં ક્યાં એઝ ગ્રૂપના લોકો વધું સંક્રમિત થઇ રહ્યાં છે જાણીએ

કોરોનાનું સંક્રમણ વધતાં હાલ વારંવાર વાર એક શબ્દ સાંભળવા મળી રહ્યો છે. આ શબ્દ છે. કોરોનાની સેકન્ડ વેવ. તો આ સેકેન્ડ વેવ શું છે અને તેમાં ક્યાં એઝ ગ્રૂપના લોકો વધું સંક્રમિત થઇ રહ્યાં છે જાણીએ...

કોરોનાનાના સંક્રમણની બીજી લહેર વધુ ઘાતક છે. આવું આપે અનેક વખત સાંભળ્યું હશે. તો જાણીએ કે કોરોનાની આ બીજી લહેર શું છે. આ સેકન્ડ વેવ કેમ વધુ ખતરનાક છે અને સેકન્ડ વેવને નિષ્ણાતો કઇ રીતે જોઈ રહ્યાં છે જાણીએ...

કોરોનાની સેકેન્ડ વેવ શું છે?

ડબલ મ્યુટેડ સ્ટ્રેઇનમાં સાર્સ cov2 વાયરસ ડિટેક્ટ થયો છે. આ નવો મ્યુટેડ વાયરસમાં એવી ક્ષમતા છે કે, તે ઇમ્યુનિટી અને વેક્સિનની અસર બંને પર વાર કરે છે. જેથી વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતના મત મુજબ નવા વાયરસના સ્ટ્રેઇન સામે કોરોના વેક્સિન એટલી કારગર નથી નિવડી રહી તેના કારણે પણ વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે અને સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.

નવો સ્ટ્રેન ક્યાં એજ ગ્રૂપને વધુ સંક્રમિત કરી રહ્યો છે?

કોરોનાની ફર્સ્ટ વેવમાં મોટાભાગે મોટી વયના એટલે કે 60થી વધુ વયના લોકો વધુ સંક્રમિત થતાં હતા અને તેમનો મૃત્યુઆંક પણ વધુ હતો. જો કે બીજી લહેરમાં 18થી25 વર્ષના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે. આ એજ ગ્રૂપના લોકો સંક્રમિત થતાં તે સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. નવો કોરોનાનો વાયરસનું સંક્રમણ વધુ થતું હોવાથી તે ટૂંકા સમયગાળામાં વધુમાં વધુ લોકોને સંક્રમિત કરે છે.

કોરોનાનાની સેકેન્ડ વેવમાં વાયરસના મ્યુટેશનના કારણે તેના લક્ષણોમાં પણ ફરક જોવા મળ્યો છે. નવા લક્ષણોમાં આંખ કાનને પણ અસર કરી રહ્યાં છે. કેટલાક કેસમાં સંક્રમિત લોકો બહેરાશની પણ ફરિયાદ કરી રહ્યાં છે. આ કોરોનાનનો મ્યુટન્ટ વાયરસ આ રીતે અનેક રીતે ચિંતારૂપ સાબિત થઇ રહ્યો છે.  

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget