શોધખોળ કરો

કોરોનાથી સાજા થયેલા વ્યક્તિને બીજી કઇ બીમારી શરીરમાં ઘર કરી જાય છે? જાણો

coronavirusકોરોના વાયરસની બીજી લહેર સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે પડકારરૂપ સાબિત થઇ છે. .કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક અને ઘાતક હોવાથી ડેથ રેટ પણ વધી રહ્યાં છે. કોવિડના વાયરસના સંક્રમણ બાદ શરીરમાં એક એવી બીમારી છે. તે ઘર કરી જાય છે. શું છે આ બીમારી જાણીએ

coronavirus:કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસની મહમારીની આ બીજી લહેરમાં નવો વાયરસ સ્ટ્રેનની સંક્રમણ ફેલાવવાની રફતાર તેજ હોવાની સાથે તે વધુ તીવ્રતાથી અટેક કરતો હોવાથી શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેના કારણે એક એવી બીમારી છે. જે દર્દીના શરીરમાં કોવિડ બાદ પણ ઘર કરી જાય છે. શું છે આ બીમારી અને ક્યા કારણે થાય છે. જાણીએ 

કોરોના વાયરસની બીજી લહેરમાં વાયરસના ભંયકર સ્વરૂપે તાંડવ મચાવ્યું છે. સામાન્ય ભાષામાં સમજીએ તો વાયરસ મ્યટન્ટના કારણે વાયરસ વધુ તીવ્રતાથી અને ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી પોઝિટિવ કેસની સંખ્યા સાથે આ વાયરસ લોકો માટે જીવલેણ પણ સાબિત થયો છે. કોવિડ-19ના વાયરસ બાદ ફેફસાાંમાં સોજા આવી જાય છે અને તેની અસર હાર્ટ પર થતાં હાર્ટની આર્ટરી બ્લોકેજની સમસ્યા થાય છે. આ વાયરસના કારણે બ્લડ બ્લોટિંગની સમસ્યા હવે પણ જોવા મળી રહી છે. જેના કારણે કોવિડના પેશન્ટમાં હાર્ટ અટેકનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. 

કોવિડની આ બીમારી એક નહી અનેક સમસ્યા લઇ આવતી હોવાથી દર્દીની સમસ્યા વધી રહી છે.  કોવિડના સંક્રમણ બાદ કેટલાક દર્દીમાં મ્યુકોરમાઇક્રોસિસની બીમારી થઇ રહી છે,, તો અન્ય પણ એક બીમારી છે. તે કોવિડના પેશન્ટમાં ઘર કરી જાય છે. કેટલાક કોવિડના કેસમાં કોવિડ બાદ ટાઇપ- 2 ડાયાબિટીશની બીમારી થવાની પણ શક્યતા રહે છે. કોરોનાના સંક્રમણ હ્દયના મસલ્સને નુકસાન પહોંચાડી શકે છે. આ ઇન્ફેકશન ધમની અને શિરાને પણ ડેમેજ કરે છે. આ સ્થિતિ બ્લડસકર્યુલેશનમાં અવરોધ ઉભો કરે છે. 

 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget