શોધખોળ કરો

'ઇતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે....' પોતાની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં મનમોહન સિંહે કેમ કહી હતી આ વાત?

પરંતુ શું તમે જાણો છો કે 10 વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ.મનમોહને આવું કેમ કહ્યું હતું

'ઈતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે', લગભગ 10 વર્ષ પહેલાં 2014માં આવું કહેનારા ડૉ. મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે 10 વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ.મનમોહને આવું કેમ કહ્યું હતું. આજે અમે તમને તે ઘટના સંબંધિત તમામ જાણકારી આપીશું.

પૂર્વ પીએમ ડૉ. સિંહનું નિધન

ડૉ.મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. માહિતી અનુસાર, તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પરંતુ તેમના મૃત્યુ બાદ 10 વર્ષ પહેલા આપેલા તેમના નિવેદન 'ઇતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે'નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

તેમ પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી

વાસ્તવમાં પૂર્વ પીએમ મનમોહન સિંહનો બીજો કાર્યકાળ આલોચનાથી ઘેરાયેલો હતો. કારણ કે તે સમયે તેમની સરકારને મોંઘવારી, ટેલિકોમ અને કોલસા કૌભાંડના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન તેમને નબળા વડાપ્રધાન પણ કહેવામાં આવ્યા હતા. આ માહોલમાં તેમણે 2014માં વડાપ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે અંગ્રેજીમાં કંઈક કહ્યું હતું જેનો અર્થ કંઈક આવો હતો. 'હું પ્રામાણિકપણે માનું છું કે આજે મીડિયા અથવા સંસદમાં વિપક્ષ મારા વિશે ગમે તે કહે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મારી સાથે ન્યાય કરશે.' વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત સરકારની કેબિનેટમાં જે કંઈ થાય છે તે હું જાહેર કરી શકું નહીં. પરંતુ મને લાગે છે કે પરિસ્થિતિઓ અને ગઠબંધનના રાજકારણની મજબૂરીઓને ધ્યાનમાં રાખીને મારાથી શક્ય તેટલું મે સારુ કામ કર્યું છે.

ભારત સરકારમાં લાંબા સમય સુધી સેવા આપી

ડૉ. સિંહે મુખ્ય આર્થિક સલાહકાર (1972-1976), ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે (1982-1985), યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે (1985-1987) સેવા આપી હતી. ભારતની આર્થિક યોજનામાં યોગદાન પણ આપ્યું હતું. વર્ષ 1991માં ડૉ.મનમોહન સિંહે ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમને નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. આ પદ સંભાળતી વખતે તેમણે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઐતિહાસિક પગલાં લીધા હતા.

મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા... મનમોહન સિંહના નિધન પર ભાવુક થયા રાહુલ ગાંધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget