શોધખોળ કરો

'ઇતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે....' પોતાની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં મનમોહન સિંહે કેમ કહી હતી આ વાત?

પરંતુ શું તમે જાણો છો કે 10 વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ.મનમોહને આવું કેમ કહ્યું હતું

'ઈતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે', લગભગ 10 વર્ષ પહેલાં 2014માં આવું કહેનારા ડૉ. મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે 10 વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ.મનમોહને આવું કેમ કહ્યું હતું. આજે અમે તમને તે ઘટના સંબંધિત તમામ જાણકારી આપીશું.

પૂર્વ પીએમ ડૉ. સિંહનું નિધન

ડૉ.મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. માહિતી અનુસાર, તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પરંતુ તેમના મૃત્યુ બાદ 10 વર્ષ પહેલા આપેલા તેમના નિવેદન 'ઇતિહાસ કદાચ મારી સાથે ન્યાય કરશે'નો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

તેમ પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી

વાસ્તવમાં પૂર્વ પીએમ મનમોહન સિંહનો બીજો કાર્યકાળ આલોચનાથી ઘેરાયેલો હતો. કારણ કે તે સમયે તેમની સરકારને મોંઘવારી, ટેલિકોમ અને કોલસા કૌભાંડના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન તેમને નબળા વડાપ્રધાન પણ કહેવામાં આવ્યા હતા. આ માહોલમાં તેમણે 2014માં વડાપ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે અંગ્રેજીમાં કંઈક કહ્યું હતું જેનો અર્થ કંઈક આવો હતો. 'હું પ્રામાણિકપણે માનું છું કે આજે મીડિયા અથવા સંસદમાં વિપક્ષ મારા વિશે ગમે તે કહે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મારી સાથે ન્યાય કરશે.' વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત સરકારની કેબિનેટમાં જે કંઈ થાય છે તે હું જાહેર કરી શકું નહીં. પરંતુ મને લાગે છે કે પરિસ્થિતિઓ અને ગઠબંધનના રાજકારણની મજબૂરીઓને ધ્યાનમાં રાખીને મારાથી શક્ય તેટલું મે સારુ કામ કર્યું છે.

ભારત સરકારમાં લાંબા સમય સુધી સેવા આપી

ડૉ. સિંહે મુખ્ય આર્થિક સલાહકાર (1972-1976), ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે (1982-1985), યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે (1985-1987) સેવા આપી હતી. ભારતની આર્થિક યોજનામાં યોગદાન પણ આપ્યું હતું. વર્ષ 1991માં ડૉ.મનમોહન સિંહે ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે તેમને નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. આ પદ સંભાળતી વખતે તેમણે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઐતિહાસિક પગલાં લીધા હતા.

મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા... મનમોહન સિંહના નિધન પર ભાવુક થયા રાહુલ ગાંધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી! અફવાઓ પર ન આપો ધ્યાન, સર્વપક્ષીય બેઠકમાં સરકારનો મોટો ખુલાસો
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી! અફવાઓ પર ન આપો ધ્યાન, સર્વપક્ષીય બેઠકમાં સરકારનો મોટો ખુલાસો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
Embed widget