શોધખોળ કરો

ભારતમાં ક્યારે આવી જશે કોરોનાની રસી ? જાણો ICMRએ કરી શું મોટી જાહેરાત ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના પીડીત લોકનોી સંખ્યા 2,86,579એ પહોંચી ગઈ છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરના ડીજી પ્રોફેસર ડોક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે, ભારતમાં કોરોના વાયરસનું કોમ્યૂનિટી ટ્રાન્સમિશન હજુ થયું નથી. બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારત એવા દેશોમાં છે જ્યાં પ્રતિ લાખ લોકો પર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે. તેની સાથે સાથે પ્રતિ લાખ લોકોએ વાયરસથી મરનારા લોકોની સંખ્યા પણ ભારતમાં અન્ય દેશની તુલનામાં ઘણી ઓછી છે. ભારત ઘણો મોટો દેશ છે જ્યાં આ બીમારીનો વ્યાપ ઘણો ઓછો છે. ચોક્કસપણે ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી. દેશમાં અત્યાર સુધી માત્ર 0.73 ટકા લોકોને કોરનાનો ચેપ લાગય્ો છે અને અહીં કોરોનાથી મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના પીડીત લોકનોી સંખ્યા 2,86,579એ પહોંચી ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 8,102 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં 1,37,448 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ  49.21% છે, હવે દેશમાં રિકવર થઈ ગયેલા લોકોની સંખ્યા એક્ટિવ કેસ કરતાં વધી ગઈ છે. 11 જૂન સુધી આપણા દેશમાં 1,41,028 લોકો રિકવર થયા છે. વિશ્વભરમાં કરોડો લોકો કોરોના મહામારીનો સામો કરવા માટે વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની કંપની મોડર્ના વેક્સીન બનાવવાની ખૂબ જ નજીક છે. કંપની અંતિમ તબક્કાનું ટ્રાયલ ટૂંકમાં જ શરૂ કરવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
Embed widget