શોધખોળ કરો

મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન

પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડના તાર રૂજિરા સુધી પહોંચી છે. થાઇલેન્ડની નાગરિકતા ઘરાવતી આ રૂજિરા કોણ છે અને તેનું સ્કેમ સાથે શું કનેકશન છે જાણીએ.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને  ટીએમસીની વચ્ચે ઘર્ષણ જામ્યું છે. કોલસા કૌભાંડની તપાસ હવે મમતા બેનર્જીના આંગણા સુધી પહોંચી ગઇ છે. મંગળવારે સીબીઆઇના અધિકારીઓની ટીમ  મમતા બેનર્જીના ભત્રીજા  અભિષેક બેનર્જી અને તેમની પુત્રવધુ રૂજિરાની પૂછપરછ કરી હતી. કોલસા કૌભાંડ બાદ ચર્ચામાં આવેવી રૂજિરા આ પહેલા પણ વિવાદમાં સપડાઇ ચૂકી છે. કોણ છે રૂજિરા બેનર્જી નિરૂલા જાણીએ.. મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન રૂજિરાનો જન્મ 1988 કોલકતામાં થયો હતો. 32 વર્ષિય રૂજિલાના મૂળ પંજાબની છે. જો કે તેમણે અભ્યાસ કોલકતામાં કર્યો હતો. તેમના પેરેન્ટસ દિલ્લી એનસીઆરમાં રહે છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક સાથે રૂજીરાની પહેલી મુલાકાત જાદવપુર યુનિવસિર્ટીમાં થઇ હતી. બંનેએ કોલેજ સ્ટડી સાથે કરી અને ત્યારબાદ કોલકતામાં 2012માં જ બંનેએ લગ્ન કરી લીધા. મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન જો કે જ્યારે અભિષેકે રૂજિરા સાથે લગ્ન કર્યો તો મમતા બેનર્જીથી અભિષેકના નિર્ણયથી નારાજ હતા. તેમણે તેમણે આ સંબંધનો લાંબા સમય સુધી સ્વીકાર ન હતો કર્યો. આજે અભિષેક અને રૂજિરાને બે દીકરીઓ અને એક દીકરો છે. મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન થાઇલેન્ડ સાથે રૂજિરાનું શું કનેકશન છે? રૂજિરા વિશે વાત કરીએ તો રૂજિરા થાઇલેન્ડની પણ નાગરિકતા ધરાવે છે. આ મુદે વિરોધી પાર્ટીઓ અનેક વખત સવાલ ઉઠાવી ચૂકી છે. મમતા પર આરોપ લગાવાયો હતો કે, મમતાએ થાઇલેન્ડની બેન્કમાં કેશ જમા કરાવવા માટે વહુને થાઇલેન્ડની નાગરિક બનાવી છે. રૂજિરા સોશિયલ મીડિયા પર બિલકુલ એક્ટિલ નથી. તે ક્યારેય રાજકિય બબાતો પર કોઇ અભિપ્રાય રજૂ નથી કરતી પરંતુ આજે રૂજિરાના કારણે મમતા બેનર્જીનો પરિવાર પરેશાન છે અને રાજ્યના રાજકારણમાં પણ હડકંડ મચી ગયો છે. રૂજિરા આપ પહેલા પણ  2019માં 2 કિલો સોના સાથે એરપોર્ટ પર ઝડપાઇ હતી. તેના પર આરોપ હતી કે, તે ગેરકાયદે બેંકોકથી ગોલ્ડ લાવીને તેની તસ્કરી કરે છે. મળો CMની વહુ રૂજિરાને, જેને અપનાવવા માટે એક સમયે મમતાએ કર્યો હતો ઇન્કાર, શું છે થાઇલેન્ડ સાથે કનેકશન શું છે પશ્ચિમ બંગાળનું કોલસા કૌભાંડ? ગત વર્ષે નવેમ્બરમાં ભારત બાંગ્લાદેશ સીમા પર મોટી તસ્કરીનો પર્દાફાશ થયો હતો. જેમાં ઇનામુલ હકની ધરપકડ થઇ હતી. તસ્કરીના તાર યૂથ તૃણમૂલ કોંગ્રેસ નેતા વિનય મિશ્રા સુધી પહોંચ્યાં છે. તેમના પર ગેરકાયદે કોલસા ખનન અને તસ્કરીનો આરોપ લાગ્યો છે. પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડના તાર રૂજિરી અને અભિષેક સુઘી પહોંચ્યા છે. સીબીઆઇની ટીમ પૂછપરછ માટે  રૂજિરા અને અને અભિષેકના ઘરે પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget