શોધખોળ કરો

Subrata Roy Last Rites: બન્નેમાંથી એક પણ પુત્ર સુબ્રત રોયને મુખાગ્નિ આપવા ન પહોંચ્યા, પત્નીએ જણાવ્યું કારણ

Businessman Subrata Roy Last Rites: સહારા જૂથના સ્થાપક સુબ્રત રોયના ઉત્તર પ્રદેશના લખનૌમાં ગુરુવારે (16 નવેમ્બર) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૌત્ર હિમાંક રોયે તેમના અંતિમ સંસ્કાર કર્યા.

Businessman Subrata Roy Last Rites: સહારા જૂથના સ્થાપક સુબ્રત રોયના ઉત્તર પ્રદેશના લખનૌમાં ગુરુવારે (16 નવેમ્બર) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૌત્ર હિમાંક રોયે તેમના અંતિમ સંસ્કાર કર્યા. સુબ્રત રોયના બે પુત્રો સુશાંતો અને સીમંતો રોય અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યા ન હતા. તેનું કારણ સામે આવ્યું છે.

 

ન્યૂઝ 24 ના અહેવાલ મુજબ, જ્યારે લોકોએ સુબ્રત રોયની પત્ની સ્વપ્ના રોયને તેમના પુત્રો ન આવવાનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું કે તેઓ વિદેશમાં છે અને કેટલાક કારણોસર પ્રવાસ કરી શક્યા નથી, તેથી તેમના પૌત્ર હિમાંકને લંડનથી બોલાવ્યો જેમણે સુબ્રત રોયના અંતિમ સંસ્કાર કર્યા. હિમાંક સુબ્રત રોયના નાના પુત્ર સીમાંતોનો મોટો પુત્ર છે અને લંડનમાં અભ્યાસ કરે છે. સુબ્રત રોયને અંતિમવિદાય આપવા માટે ઘણી જાણીતી હસ્તીઓ આવી હતી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સુબ્રત રોયને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

સુબ્રત રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું હતું
તમને જણાવી દઈએ કે સુબ્રત રોયનું મંગળવારે (14 નવેમ્બર) રાત્રે નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રોયની તબિયત બગડતાં 12 નવેમ્બરના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિવેદન અનુસાર, મેટાસ્ટેસિસ, હાયપરટેન્શન અને ડાયાબિટીસ સહિત સામે લડતી વખતે રોયનું કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે 14 નવેમ્બરે રાત્રે 10:30 કલાકે તેમનું અવસાન થયું હતું.

 

સુબ્રત રોયના પરિવારમાં હવે કોણ છે?

સુબ્રત રોયના પરિવારમાં તેમની પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો સુશાંતો રોય અને સીમાંતો રોય છે. તેમના પુત્રો પણ સહારા ગ્રુપ સાથે જોડાયેલા છે. રોય જીવતા હતા ત્યારે તેમના અનુગામીની ઘોષણા કરી ન હતી. એવું માનવામાં આવે છે કે તેમના પુત્રો તેમના પિતાનો વ્યવસાય સંભાળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget