શોધખોળ કરો

IRCTCનું નવું રામાયણ યાત્રા પેકેજ, અયોધ્યાથી રામેશ્વર સુધી કરાવશે પ્રવાસ, જાણો શું છે ભાડું

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.  IRCTC અવારનવાર નવા પેકેજ લાવે છે અને દેશના વિવિધ સ્થળોની ટૂર કરે છે. ખાસ વાત એ છે કે આમાં વધારે પૈસા ખર્ચવા પડતા નથી અને લોકો આરામથી ફરવા અને નવી જગ્યાઓ જોવા જાણવાની મોજ માણી શકે  છે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો તમારે IRCTCના પેકેજનો અવશ્ય લાભ લેવો જોઈએ. IRCTC  રામાયણ યાત્રા નામે નવું પેકેજ લાવી રહી છે.આ પેકેજમાં ભગવાન શ્રીરામ સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. જો તમે પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે IRCTCના આ ખાસ પેકેજનો લાભ લઈ શકો છો. આ યાત્રા 25 નવેમ્બર 2021થી શરૂ થશે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે..

IRCTCનું આ ખાસ પેકેજ કુલ 17 દિવસનું છે. તે ભારતીય રેલ્વેની 'દેખો અપના દેશ' ડીલક્સ એસી ટ્રેન દ્વારા સંચાલિત છે. આ પેકેજ લેવા માટે મુસાફરોએ 16,065 રૂપિયા ખર્ચવા પડશે. 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.

આ 17 દિવસના પેકેજમાં પ્રવાસીઓ અયોધ્યા તેમજ વારાણસી, અલ્હાબાદ, જનકપુર, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, કાંચીપુરમ અને રામેશ્વરમ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ યાત્રા શ્રીગંગાનગર રેલવે સ્ટેશનથી શરૂ થશે અને ત્યાં જ સમાપ્ત થશે.

યાત્રા માટે બુકિંગ કેવી કરશો?

બુકિગ માટે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. એ માટે મર્યાદિત સંખ્યામાં સીટ છે અને જેઓ પહેલાં બુકિંગ કરશે તેમને સીટ મળશે. વધુ માહિતી માટે 8287930202, 8287930299 અને 8287930157 મોબાઈલ નંબર પર પણ સંપર્ક કરી શકાશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફક્ત DA નહીં, આ ગુપ્ત ફોર્મ્યુલાથી બેઝિક પગાર સીધો થશે ₹69,000!
8મું પગાર પંચ: ફક્ત DA નહીં, આ ગુપ્ત ફોર્મ્યુલાથી બેઝિક પગાર સીધો થશે ₹69,000!
મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય
મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget