શોધખોળ કરો

IRCTCનું નવું રામાયણ યાત્રા પેકેજ, અયોધ્યાથી રામેશ્વર સુધી કરાવશે પ્રવાસ, જાણો શું છે ભાડું

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેઓ પ્રવાસના શોખિન છે.  IRCTC અવારનવાર નવા પેકેજ લાવે છે અને દેશના વિવિધ સ્થળોની ટૂર કરે છે. ખાસ વાત એ છે કે આમાં વધારે પૈસા ખર્ચવા પડતા નથી અને લોકો આરામથી ફરવા અને નવી જગ્યાઓ જોવા જાણવાની મોજ માણી શકે  છે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો તમારે IRCTCના પેકેજનો અવશ્ય લાભ લેવો જોઈએ. IRCTC  રામાયણ યાત્રા નામે નવું પેકેજ લાવી રહી છે.આ પેકેજમાં ભગવાન શ્રીરામ સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. જો તમે પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે IRCTCના આ ખાસ પેકેજનો લાભ લઈ શકો છો. આ યાત્રા 25 નવેમ્બર 2021થી શરૂ થશે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે..

IRCTCનું આ ખાસ પેકેજ કુલ 17 દિવસનું છે. તે ભારતીય રેલ્વેની 'દેખો અપના દેશ' ડીલક્સ એસી ટ્રેન દ્વારા સંચાલિત છે. આ પેકેજ લેવા માટે મુસાફરોએ 16,065 રૂપિયા ખર્ચવા પડશે. 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.

આ 17 દિવસના પેકેજમાં પ્રવાસીઓ અયોધ્યા તેમજ વારાણસી, અલ્હાબાદ, જનકપુર, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, કાંચીપુરમ અને રામેશ્વરમ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ યાત્રા શ્રીગંગાનગર રેલવે સ્ટેશનથી શરૂ થશે અને ત્યાં જ સમાપ્ત થશે.

યાત્રા માટે બુકિંગ કેવી કરશો?

બુકિગ માટે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. એ માટે મર્યાદિત સંખ્યામાં સીટ છે અને જેઓ પહેલાં બુકિંગ કરશે તેમને સીટ મળશે. વધુ માહિતી માટે 8287930202, 8287930299 અને 8287930157 મોબાઈલ નંબર પર પણ સંપર્ક કરી શકાશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમલેન,...તો તે દિવસે રાજનીતિ છોડી દઈશઃ અલ્પેશ ઠાકોર
Gandhinagar: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમલેન,...તો તે દિવસે રાજનીતિ છોડી દઈશઃ અલ્પેશ ઠાકોર
બેન્ક યુનિયનોની આજે હડતાળ, ચેક ક્લિયરન્સ, એટીએમ સહિતની સેવાઓ પર થશે અસર
બેન્ક યુનિયનોની આજે હડતાળ, ચેક ક્લિયરન્સ, એટીએમ સહિતની સેવાઓ પર થશે અસર
બગદાણા કેસ: માયાભાઈના 'ગીતા જ્ઞાન' પર હીરા સોલંકીનો વળતો જવાબ; કહ્યું- 'હા, હવે જે થશે તે સારું જ થશે'
બગદાણા કેસ: માયાભાઈના 'ગીતા જ્ઞાન' પર હીરા સોલંકીનો વળતો જવાબ; કહ્યું- 'હા, હવે જે થશે તે સારું જ થશે'
આ રાજ્યમાં મેઘરાજા ફરી ત્રાટકશે; 40 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMD એ આપ્યું 'યલો એલર્ટ', જાણો આગાહી
આ રાજ્યમાં મેઘરાજા ફરી ત્રાટકશે; 40 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMD એ આપ્યું 'યલો એલર્ટ', જાણો આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે બચાવ્યો-કોણે ભગાવ્યો બુટલેગર?
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓનો બાપ કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની ભૂમિકા પર વિવાદ કેમ?
Gandhinagar Thakor Maha Sammelan : મધરાતે 3 વાગ્યે અલ્પેશે બોલાવ્યું ઠાકોર સમાજનું સંમેલન
Rahul Gandhi News : પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાહુલ ગાંધીની બેઠકને લઈ વિવાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમલેન,...તો તે દિવસે રાજનીતિ છોડી દઈશઃ અલ્પેશ ઠાકોર
Gandhinagar: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમલેન,...તો તે દિવસે રાજનીતિ છોડી દઈશઃ અલ્પેશ ઠાકોર
બેન્ક યુનિયનોની આજે હડતાળ, ચેક ક્લિયરન્સ, એટીએમ સહિતની સેવાઓ પર થશે અસર
બેન્ક યુનિયનોની આજે હડતાળ, ચેક ક્લિયરન્સ, એટીએમ સહિતની સેવાઓ પર થશે અસર
બગદાણા કેસ: માયાભાઈના 'ગીતા જ્ઞાન' પર હીરા સોલંકીનો વળતો જવાબ; કહ્યું- 'હા, હવે જે થશે તે સારું જ થશે'
બગદાણા કેસ: માયાભાઈના 'ગીતા જ્ઞાન' પર હીરા સોલંકીનો વળતો જવાબ; કહ્યું- 'હા, હવે જે થશે તે સારું જ થશે'
આ રાજ્યમાં મેઘરાજા ફરી ત્રાટકશે; 40 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMD એ આપ્યું 'યલો એલર્ટ', જાણો આગાહી
આ રાજ્યમાં મેઘરાજા ફરી ત્રાટકશે; 40 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMD એ આપ્યું 'યલો એલર્ટ', જાણો આગાહી
Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
Health Tips: 8 કલાકની ઊંઘ પછી પણ માથું ભારે લાગે છે? આ 6 કારણો જવાબદાર હોઈ શકે છે
Health Tips: 8 કલાકની ઊંઘ પછી પણ માથું ભારે લાગે છે? આ 6 કારણો જવાબદાર હોઈ શકે છે
બગદાણા કેસ:
બગદાણા કેસ: "જે થાય છે તે સારા માટે", પુત્રની ધરપકડ પર માયાભાઈ આહીરની પહેલી પ્રતિક્રિયા; હીરા સોલંકીએ શું વળતો પ્રહાર કર્યો?
Embed widget