શોધખોળ કરો

Corona vaccine: શું જૂની રસી કોરોનાના નવા વેરિયન્ટ JN.1 પર અસરકારક છે? WHOએ આપી ચેતાવણી

કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના ઝડપી પ્રસારને કારણે હાલની રસીઓ તેની સામે રક્ષણ આપી શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. WHOએ કહ્યું કે વર્તમાન રસી JN.1 અને SARS-CoV-2 દ્વારા થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા સક્ષમ છે.

Corona vaccine:કોરોના વાયરસ ફરી એકવાર મ્યૂટેટ થયો છે અને નવા પ્રકાર તરીકે ઉભરી આવ્યો છે. આ વેરિઅન્ટનું નામ JN.1 છે. આ પ્રકાર BA.2.86 નો પ્રકાર છે. કેરળના ત્રિવેન્દ્રમમાં કોરોનાના નવા પ્રકારનો કેસ સામે આવ્યો હતો. કેરળમાં 79 વર્ષીય મહિલામાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ હતીછે. WHO એ આ પ્રકાર વિશે ચેતવણી આપી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના કેટલાક કેસ કેરળ અને તમિલનાડુમાં સહિત અનેક રાજ્યોમાં નોંધાયા છે.

WHO એ આ પ્રકાર વિશે ચેતાવણી આપી હતી. આ ચેતાવણીના બે કારણો છે. પહેલું કારણ એ છે કે અત્યાર સુધીમાં આ વેરિઅન્ટમાં 40 થી વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે, આને કોવિડનું પહેલું વેરિઅન્ટ કહી શકાય કે જેનાથી તેનો આકાર આટલી ઝડપથી બદલાઈ ગયો.બીજું કારણ એ છે કે રસીમાંથી મળેલી રોગપ્રતિકારક શક્તિ તેના પર કામ કરી રહી નથી.આ પ્રકાર સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો, જે ઉત્તર-પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે. પરંતુ હવે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, આઈસલેન્ડ અને અમેરિકામાં પણ તેના પીડિતો જોવા મળ્યા છે.જો કે WHOનો દાવો છે કે, રસી લેનાર માટે કોરોના જીવલેણ ઘાતક નથી બનતો જેથી જિંદગી બચાવી શકાય છે.

શું જૂની રસી JN.1 પર અસરકારક છે?

કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના ઝડપી પ્રસારને કારણે હાલની રસીઓ તેની સામે રક્ષણ આપી શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. WHOએ કહ્યું કે વર્તમાન રસી JN.1 અને SARS-CoV-2 દ્વારા થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા સક્ષમ છે. WHOએ કહ્યું કે તે JN.1 વેરિઅન્ટ પર સતત નજર રાખી રહ્યું છે.

WHOએ લોકોને રસી લેવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે, જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. એટલું જ નહીં, WHOએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કિસ્સામાં ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,  છેલ્લા 24 કલાકની અંદર કોવિડ -19 ના 752 નવા કેસ નોંધાયા છે. આના કારણે દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,420 થઈ ગઈ છે.  આ ઉપરાતં કેરળમાં 2, રાજસ્થાન અને કર્ણાટકમાં 1-1 મળી કુલ 4 લોકોના મોત થયા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget