શોધખોળ કરો
જામનગરમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, 1 નું મોત

જામનગર:જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક જ સમૂદાયના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. અંગત અદાવતમાં આ અથડામણ થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
Before You Go
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી





















