શોધખોળ કરો

Mumbai News: દહીં હાંડી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના 238 યુવકો ઘાયલ, 8ને ગંભીર ઇજા

Mumbai News: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં 200થી વધુ યુવકોને નાની મોટી ઇજા થઇ છે તો 8 લોકોને ગંભીર ઇજા થઇ છે.

Mumbai News:મુંબઈમાં 'દહી હાંડી' ઉત્સવ દરમિયાન બહુમાળી પિરામિડ બનાવનારા 238થી વધુ લોકો ઘાયલ થયા છે. જમાંથી  41ને વધુ ઇજા થઇ છે અને 8ની સ્થિતિ ગંભીર છે. આ તમામ ગોવિંદા દહીં હાંડી  તોડવા માટે ઉપર ચઢ્યા હતા, જે દરમિયાન તેઓ ઝડપથી નીચે પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે ,ઘાયલ ગોવિંદાઓને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

BMCએ જણાવ્યું કે, 41 ઘાયલ ગોવિંદાઓમાંથી 8 હોસ્પિટલમાં દાખલ છે, 26 OPDમાં સારવાર હેઠળ છે અને સાત ગોવિંદાઓને જરૂરી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  બહુમાળી પિરામિડ બનાવનારા કુલ 41 ગોવિંદા ઘાયલ થયા છે. આ તમામ ગોવિંદા દહીં હાંડી  તોડવા માટે ઉપર ચઢ્યા હતા, જે દરમિયાન તેઓ ઝડપથી નીચે પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે, ઘાયલ ગોવિંદાઓને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

દહીંહાંડી પર લોકોના ટોળા પહોંચી ગયા હતા

દહીં હાંડી જોવા માટે મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં વરલી, દાદર, થાણેમાં ખોપટ અને ટેમ્પી નાકા જેવા પરંપરાગત સ્થળોએ મોટી ભીડ જોવા મળે છે. મુંબઇમાં લટકતી હાંડી તોડનારી વિજેતા ગોવિંદા ટીમ માટે ઉચ્ચ ઈનામો જાહેર કરવામાં આવે છે.

11,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 11 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઝોનના તમામ નાયબ પોલીસ કમિશનર અને વિસ્તારોના વધારાના પોલીસ કમિશનર ઉપરાંત પોલીસ સ્ટેશનોના કોન્સ્ટેબલ અને ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખવા અને તેનો અમલ કરવા મેદાનમાં  તેનાત રહે છે.                                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget