શોધખોળ કરો

Parliament Monsoon: જ્યારે રાહુલ ગાંધીએ સંસદમાં આ શબ્દો કહ્યાં તો સ્પીકરે તેને ટોક્યાં, જાણો રાહુલે શું આપ્યો ઉત્તર

રાહુલ ગાંધીએ મણિપુર હિંસા વિશે વાત કરતા સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સમયે રાહુલ ગાંધીના એક વિધાન પર સ્પીકર અને વિપક્ષે બંને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.

Parliament Monsoon:લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે, ભાજપની રાજનીતિએ મણિપુરમાં હિન્દુસ્તાન અને ભારત માતાની હત્યા કરી છે. રાહુલની આ ટિપ્પણી પર શાસક પક્ષના સાંસદો તરત જ ગુસ્સે થઈ ગયા અને ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા લાગ્યા. શાસક પક્ષનું વલણ જોઈને વિપક્ષના સાંસદો પણ પોતાની બેઠક પરથી ઉભા થઈને ટેબલ તરફ આવ્યા હતા જો કે સ્પીકરે તેમને બેસવા પડ્યા.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મણિપુરમાં જે રીતે લોકોની હત્યા કરવામાં આવી છે, તે ભારત માતાની હત્યા સમાન  છે. રાહુલ ગાંધીએ  કહ્યું કે, મારી એક માતા અહીં સંસદમાં બેઠી છે અને તમે મણિપુરમાં બીજી માતાની હત્યા કરી છે.                                                                  

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સંસદમાં મોટું નિવેદન આપ્યું હતું . રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે ભારત માતાના રક્ષક નથી, પરંતુ ભારત માતાના હત્યારા છો. આ વાક્ય પર સ્પીકરે રાહુલ ગાંધીને ટોક્યા હતા પરંતુ તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મારી માતા વિશે વાત કરૂં છું.

આ સાથે રાહુલ ગાંધીએ તેમની મણિપુર હિંસા સમયની પીડિત મહિલાઓની આપવિતી પણ સંસદમા કહી હતી.  રાહુલે કહ્યું કે, જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને બે મહિલાઓ મળી. એક મહિલાએ મને કહ્યું કે તેનો એકનો એક પુત્ર હતો, જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હું આખી રાત તેના મૃતદેહ સાથે રહી. આ સાથે ઉદાહરણ આપતા રાહુલે મણિપુરમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પણ વખત ત્યાં ગયા નથી કારણ કે મણિપુર તેમના માટે હિન્દુસ્તાન નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget