શોધખોળ કરો

NPCIએ 'Paytm' પર લીધો મોટો નિર્ણય, પેટીએમ એપ પર ચાલુ રહેશે UPI સેવા, SBI સહિત 4 બેન્કો સાથે થયો કરાર

Paytm TPAP: NPCIએ માહિતી આપી છે કે, જેમાં ચાર બેંકો જેમાં એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યસ બેંકનો સમાવેશ થાય છે તે OCL માટે PSP (પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર) બેંક તરીકે કામ કરશે.

Paytm TPAP:હવે UPI સેવા ભારતની ફિનટેક કંપની Paytm પર સતત ચાલુ રહેશે. આજે એટલે કે 14 માર્ચે, તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) માટે જરૂરી લાઇસન્સ પ્રાપ્ત થયું છે.

Axis Bank, HDFC બેંક, SBI અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંક તરીકે કામ કરશે.                                                                                                                     

યસ બેંક પેટીએમના વેપારી ખાતાઓ સાથે વ્યવહાર કરશે

NPCIએ કહ્યું છે કે, આવનારા સમયમાં નવા વેપારીઓ અને જૂના વેપારીઓ કે જેઓ પહેલાથી @paytm UPI હેન્ડલનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના ખાતા હવે Paytm પેમેન્ટ્સ બેંકને બદલે યસ બેંકમાં જશે.

Paytm પર અન્ય એકાઉન્ટ્સ વિશે શું?

NPCI એ Paytm ને @paytm હેન્ડલ સાથેના તમામ UPI એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે તે ચાર બેંકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. Paytm શક્ય હોય ત્યાં સુધી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ ખાતાઓને 4 ચુકવણી સેવા પ્રદાતા બેંકોમાં સ્થાનાંતરિત કરશે.

RBIની સૂચના બાદ NPCIએ મંજૂરી આપી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં 23 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NPCIને Paytmની UPI સેવાઓ ચાલુ રાખવા માટે Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનની અનુરોધની  તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

RBIએ તે સમયે કહ્યું હતું કે Paytmનું UPI હેન્ડલ એટલે કે @paytm (વર્ચ્યુઅલ એડ્રેસ ફોર પેમેન્ટ અથવા VPA) Paytm પેમેન્ટ્સ બેંકને બદલે કેટલીક પસંદગીની બેંકોને સોંપવામાં આવે જેથી પેમેન્ટ સેવાઓમાં કોઈ સમસ્યા ન આવે. હવે, જ્યારે NPCIને મંજૂરી મળી ગઈ છે, ત્યારે રસ્તો સાફ થઈ ગયો છે કે હવે આ ચાર બેંકો Paytm માટે ચુકવણી સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે અને ગ્રાહકો અને વેપારીઓ UPIનો લાભ મેળવતા રહેશે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget