શોધખોળ કરો

Odisha Train Accident News Live:PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે જશે, ઘાયલોને પણ મળશે, અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત

Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

Key Events
Odisha train accident live updates coromandel express derails latest news help line number indian railway Odisha Train Accident News Live:PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે જશે, ઘાયલોને પણ મળશે, અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત
ઓડિશામાં ભયંકર ટ્રેન અકસ્માત

Background

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) સાંજે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહંગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડ્યા. "આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના ડબ્બા પણ પલટી ગયા હતા," તેમણે જણાવ્યું હતું. કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે માલગાડી પલટી ગઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત બહંગા બજાર સ્ટેશન પર સાંજે લગભગ 7.20 વાગ્યે થયો જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીક શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી.

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે, 233  ઘાયલોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 47 લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાલાસોર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 233 લોકોના મોત થયા છેે. 

13:44 PM (IST)  •  03 Jun 2023

ઓડિશાના બાલાસોરમાં ઘટનાસ્થળે પહોંચી મમતા બેનર્જી

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, "અમે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છીએ. અમે ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ મોકલી છે.  જેને જીવ ગુમાવ્યો તે પાછો નહીં આવે. હવે માત્ર ધાયલના જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

11:39 AM (IST)  •  03 Jun 2023

Odisha Train Accident: બાલાસોરમાં બચાવ કામગીરી પુરી થઈ

ઓડિશાના બાલાસોરમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું કે, પીએમ પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે. આ અકસ્માતમાં બે એક્સપ્રેસ અને એક માલગાડીનો સમાવેશ થાય છે. કટક, બાલાસોર અને સ્થળ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી 39 ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જવાબદારો સામે પગલાં લેવાશે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી 288 લોકોના મોતની પુષ્ટી થઇ છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget