શોધખોળ કરો

Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન વિશે ચેતાવણી આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, બ્રિટનમાં એપ્રિલના અંત સુધીમાં ઓમિક્રોન 75,000 લોકોના મોત થઇ શકે છે.

Omicron Death Threat:બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન વિશે ચેતાવણી આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, બ્રિટનમાં એપ્રિલના અંત સુધીમાં ઓમિક્રોન 75,000 લોકોના મોત થઇ શકે છે.

યુકેના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર (કોરોનાવાયરસ ન્યૂ વેરિએન્ટ ઓમિક્રોન) વિશે ચેતાવણી આપી છે કે, એપ્રિલના અંત સુધીમાં દેશમાં ઓમિક્રોનને કારણે મૃત્યુની સંખ્યા 25,000 થી 75,000 સુધીની હોઈ શકે છે, બીબીસીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે તે દેશના નિષ્ણાતો કહે છે કે કોવિડના ઓમિક્રોન પ્રકૃતિ વિશે હજુ પણ અનિશ્ચિતતા છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) ના પેથોલોજિસ્ટ્સના જૂથ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ વાત કહેવામાં આવી રહી છે,  અને  અભ્યાસના નિષ્કર્ષ બાદ તેમને યૂકે  સરકારને કેટલીક સલાહ આપી છે.  

જાહેર કરાયેલા અહેવાલ મુજબ, LSHTM અભ્યાસ એ ધારણા પર આધારિત છે કે, જો કોઈને રસી આપવામાં આવે તો ઓમિક્રોનની અસર ઓછામાં ઓછી થઇ શકે છે. સંશોધકોએ કહ્યું કે કોરોના વેક્સીનનો વધુ ડોઝ લેવાથી ઓમિક્રોનની અસર ઓછી થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઓમિક્રોનના 633 કેસ સામેલ છે. જો કે, ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.

સંશોધક નિક ડેવિસે કહ્યું કે, ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં બ્રિટનમાં સંક્રમિત લોકોની સંખ્યા દર 2 થી 4 દિવસમાં બમણી થઈ રહી છે.

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ ઓમિક્રોનના નવા પ્રકારની ઓળખ કરવામાં આવી હતી અને આ વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા અને ભય પેદા કર્યો છે. જો કે, WHO અનુસાર, Omicron વેરિયન્ટથી મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી, જે 47 થી વધુ દેશોમાં ફેલાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહDahod Accident: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલPrayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
PM Fasal Bima Yojana: આ ખેડૂતોએ પાક વીમા યોજનાનો લાભ લેવો જ જોઈએ, આ છે ફાયદા
PM Fasal Bima Yojana: આ ખેડૂતોએ પાક વીમા યોજનાનો લાભ લેવો જ જોઈએ, આ છે ફાયદા
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Train Cancelled: માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.