શોધખોળ કરો

Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા

Punjab: શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું, 'ખેડૂતોની આ રીતે અટકાયત કરવી અલોકતાંત્રિક અને ગેરકાયદેસર છે. તેમણે આ મામલે ભગવંત માનને જવાબ માંગ્યો છે.

Punjab: બુધવારે (19 માર્ચ, 2025) ચંદીગઢમાં કેન્દ્રીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને પરત ફરી રહેલા સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત ઘણા ખેડૂત નેતાઓને મોહાલીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન પંજાબ પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ અને ખનૌરી બોર્ડર પરથી હટાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સ્ટેજ અને તંબુ તોડીને હટાવ્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે છેલ્લા એક વર્ષથી સરહદ બંધ હતી.

ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી

પોલીસે સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂત નેતા ગુરમાનીત સિંહ મંગતે કહ્યું, 'અભિમન્યુ કોહર, કાકા સિંહ કોટરા અને મનજીત સિંહ રાયની પણ અટકાયત કરવામાં આવી છે.

વિરોધના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિરોધ સ્થળ પર એમ્બ્યુલન્સ, બસો, ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. પટિયાલા રેન્જ ડીઆઈજી મનદીપ સિંહ સંધુના નેતૃત્વમાં લગભગ 3,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પંજાબના નાણામંત્રીએ કાર્યવાહીનો બચાવ કર્યો હતો

પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું, 'સરહદ બ્લોકને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. બંને હાઈવે પંજાબની લાઈફલાઈન છે, તેમના બંધ થવાને કારણે ઉદ્યોગ અને ધંધાને ઘણું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોએ દિલ્હી જઈને વિરોધ કરવો જોઈએ.

પંજાબ સરકાર પર છેતરપિંડીનો આરોપ

પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતા ખેડૂતોએ પંજાબની AAP સરકાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, પંજાબ સરકારે તેમને ગેરમાર્ગે દોર્યા છે. સરકારે વાટાઘાટોનું વચન આપીને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. ખેડૂતોએ AAP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ અને અકાલી દળે આક્ષેપો કર્યા હતા

કોંગ્રેસના સાંસદ અમરિન્દર સિંહ રાજા વાડિંગે કેન્દ્ર અને પંજાબ સરકાર પર ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'ખેડૂતોને વાતચીતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ વાતચીત બાદ પંજાબ પોલીસે ખેડૂતોને કસ્ટડીમાં લીધા'. SAD સાંસદ હરસિમરત કૌર બાદલે મુખ્યમંત્રી ભગવંત માન પર જોરદાર નિશાન સાધ્યું. તેણે દાવો કર્યો કે, 'ભગવંત માન પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. ચૂંટણી દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે ખેડૂતોની તમામ માંગણીઓ પૂરી કરવામાં આવશે, પરંતુ હવે તેઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

SAD નેતાઓએ પંજાબ સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે

શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું, 'ખેડૂતોની આ રીતે અટકાયત કરવી અલોકતાંત્રિક અને ગેરકાયદેસર છે. તેમણે આ મામલે ભગવંત માનન પાસે પણ  જવાબ માંગ્યો છે. દલજીત સિંહ ચીમાએ કહ્યું, 'કેન્દ્રીય કૃષિ મંત્રીએ પોતે કહ્યું છે કે આગામી મીટિંગ 4 મેના રોજ થશે, તો પછી મીટિંગ પછી તરત જ ખેડૂતોની અટકાયત કેમ કરવામાં આવી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
Embed widget