શોધખોળ કરો

Punjab: ગુજરાતમાં પંજાબ સરકારનું વિજ્ઞાપન શા માટે? જાણો આ મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને શું કરી મહત્વની વાત

સીએમ માનનું કહેવું છે કે તેમને પંજાબના લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. માતાઓ અને અને બહેનો આશીર્વાદ આપે છે. વાસ્તિવિકતા એ છે કે, અન્ય પક્ષના નેતાઓને આટલો આદર પ્રેમ મળતો નથી

Punjab:સીએમ માનનું કહેવું છે કે તેમને પંજાબના લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. માતાઓ અને  અને બહેનો આશીર્વાદ આપે છે. વાસ્તિવિકતા એ છે કે,  અન્ય પક્ષના નેતાઓને  એ  પ્રેમ મળતો નથી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સીએમ માન દરેક મુદ્દા પર ખુલીને પોતાની વાત રાખે છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પંજાબ સરકારની જાહેરાતો ગુજરાતમાં શા માટે પ્રકાશિત કરવામાં આવે છે. આ અંગે સીએમ માનએ કહ્યું કે જેથી કરીને ગુજરાતના લોકો પણ જોઈ શકે કે પંજાબમાં સારું કામ થઈ રહ્યું છે. તેઓએ તેમની સરકારને પણ આવું કામ કરવા જણાવવું જોઈએ.


Punjab: ગુજરાતમાં પંજાબ સરકારનું વિજ્ઞાપન શા માટે? જાણો આ મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને શું કરી મહત્વની વાત

બીજી તરફ, જ્યારે સીએમ માનને પૂછવામાં આવ્યું કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અથવા અમરિંદર સિંહનો ફોટો જાહેરાતો પર છપાયો હતો, ત્યારે તમારી તરફથી કહેવામાં આવ્યું હતું કે પૈસાનો બગાડ થઈ રહ્યો છે પરંતુ હવે આમ આદમી ક્લિનિકનામા માનનો ફોટો કેમ ? આ અંગે સીએમ માને કહ્યું કે જ્યારે કોઈ સારું કામ થઈ રહ્યું છે ત્યારે તેને જાહેર કરવું જરૂરી છે. દરેક પાસે વોટ્સએપ નથી.


Punjab: ગુજરાતમાં પંજાબ સરકારનું વિજ્ઞાપન શા માટે? જાણો આ મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને શું કરી મહત્વની વાત

લોકોનો પ્રેમ મળી રહ્યો છે

સીએમ માને કહ્યું કે તમે ભીડમાં ઘણા ચહેરા જોયા હશે, પરંતુ એક ચહેરાની પાછળ ભીડ ભાગ્યે જ જોવા મળે છે. તેણે કહ્યું કે, જ્યારે પણ તે ક્યાંક જાય છે ત્યારે તેમની કાર લોકો દ્વારા આપવામાં આવેલા ફૂલો અને હારથી ભરાઈ જાય છે. વાહનમાં બેસવા માટે પણ જગ્યા બનાવવી પડે છે. તેને લોકોનો ઘણો પ્રેમ મળે છે. ચોક્કસ તેણે તેના પાછલા જન્મમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે કે તેને લોકોનો એટલો બધો પ્રેમ મળે છે. બીજા પક્ષના નેતાના આટલો પ્રેમ મળતો નથી.

બીજી તરફ જ્યારે સીએમ માનને પૂછવામાં આવ્યું કે સ્ટેજ અને રાજ્ય ચલાવવામાં શું ફરક છે તો સીએમ માનને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તેઓને કહો સ્ટેજ ચલાવી લે હું સ્ટેટ ચલાવું છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget