શોધખોળ કરો

અગ્નિકાંડ પહેલાનો TRP ગેમઝોનનો વીડિયો વાયરલ, ચૌકાવનારા દ્રશ્યો, જુઓ ઘોર બેદરકારીનો નમૂનો

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી તે સમયના 5 દિવસ પહેલાનો વીડિયો વાયરલ થયો છે. જેના કેટલાક દશ્યો આપને ચોકાવી દેશે

Rajkot :ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) ટીઆરપી ગેઇમ ઝોને એક નહિ પરંતુ 27 લોકોના જીવતા સળગાવ્યા, આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલ સતત ઉઠી રહ્યાં છે અને  તે જ દિશા તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.વેલ્ડીંગનો સામાન, ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થનો કેરબાના દ્ર્શ્યો  વાયરલ વીડિયોમાં  જોવા મળી રહ્યાં  છે.  એક વ્યક્તિ ખુરશી પર, તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો દુર્ઘટનાના પાંચથી સાત દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યો છે.

ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) ટીઆરપી ગેઇમ ઝોને એક નહિ પરંતુ 27 લોકોના જીવતા સળગાવ્યા, આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલ સતત ઉઠી રહ્યાં છે અને  તે જ દિશા તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.વેલ્ડીંગનો સામાન, ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થનો કેરબાના દ્ર્શ્યો  વાયરલ વીડિયોમાં  જોવા મળી રહ્યાં  છે.  એક વ્યક્તિ ખુરશી પર, તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો દુર્ઘટનાના પાંચથી સાત દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યો છે.હૃદયને હચમચાવી દેતી રાજકોની અગ્નિકાંડની ઘટનામાં તપાસનો દૌર તેજ બન્યો છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

 હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી  ગેમ ઝોન આગની (TRP Game Zone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે.

ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે.  24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે.  

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 10 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. . જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.                                                                                                                                     

રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા વિરૂદ્ધ એસીબીની તપાસ શરૂ કરી છે. ઈમબ્રાન્ચને સાથે રાખીને એસીબીની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે CM ઓમર અબ્દુલ્લાએ એવુ શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસ્યા? કહ્યું – ‘જે અંગ્રેજો ન કરી શક્યા તે....’
ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે CM ઓમર અબ્દુલ્લાએ એવુ શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસ્યા? કહ્યું – ‘જે અંગ્રેજો ન કરી શક્યા તે....’
બકરી ઈદ 2025: ડૉ. ઈલ્યાસીનો મુસ્લિમોને મોટો સંદેશ; 'જો તમારો પડોશી હિન્દુ હોય તો.....'
બકરી ઈદ 2025: ડૉ. ઈલ્યાસીનો મુસ્લિમોને મોટો સંદેશ; 'જો તમારો પડોશી હિન્દુ હોય તો.....'
RBIના રેપો રેટમાં ઘટાડો: હોમ લોન EMIમાં મોટી રાહત! 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલો ઘટશે? જાણો ગણતરી
RBIના રેપો રેટમાં ઘટાડો: હોમ લોન EMIમાં મોટી રાહત! 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલો ઘટશે? જાણો ગણતરી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Octant Pizza : અમદાવાદમાં ઓક્ટોન્ટ પીત્ઝાના ભોજનમાંથી નીકળ્યો વંદો, જુઓ અહેવાલAmreli Rain : અમરેલી જિલ્લાના ખાંભામાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ અહેવાલVisavadar By Poll 2025 : ગોપાલ ધર્મના નામે ધતિંગ કરે છે, મહેશગિરિની બહિષ્કાર કરવા અપીલViramgam News: કાલિયાણા ગામમાં સમરસની પહેલ,ગામલોકોએ ચિઠ્ઠી ઉછાળી ચૂંટ્યા સરપંચ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે CM ઓમર અબ્દુલ્લાએ એવુ શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસ્યા? કહ્યું – ‘જે અંગ્રેજો ન કરી શક્યા તે....’
ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે CM ઓમર અબ્દુલ્લાએ એવુ શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસ્યા? કહ્યું – ‘જે અંગ્રેજો ન કરી શક્યા તે....’
બકરી ઈદ 2025: ડૉ. ઈલ્યાસીનો મુસ્લિમોને મોટો સંદેશ; 'જો તમારો પડોશી હિન્દુ હોય તો.....'
બકરી ઈદ 2025: ડૉ. ઈલ્યાસીનો મુસ્લિમોને મોટો સંદેશ; 'જો તમારો પડોશી હિન્દુ હોય તો.....'
RBIના રેપો રેટમાં ઘટાડો: હોમ લોન EMIમાં મોટી રાહત! 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલો ઘટશે? જાણો ગણતરી
RBIના રેપો રેટમાં ઘટાડો: હોમ લોન EMIમાં મોટી રાહત! 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલો ઘટશે? જાણો ગણતરી
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો: આ કારણે પૃથ્વી ૮૦ સે.મી. નમી ગઈ છે, ભારત પર મોટો ખતરો!
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો: આ કારણે પૃથ્વી ૮૦ સે.મી. નમી ગઈ છે, ભારત પર મોટો ખતરો!
Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ
દુનિયાના સૌથી ઊંચા બ્રિજ પર PM મોદીએ લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ
દુનિયાના સૌથી ઊંચા બ્રિજ પર PM મોદીએ લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ
રશિયાએ લીધો બદલો,400થી વધુ ડ્રોન અને 40 બેલિસ્ટિક મિસાઇલો વડે યુક્રેન પર વર્તાવ્યો કહેર
રશિયાએ લીધો બદલો,400થી વધુ ડ્રોન અને 40 બેલિસ્ટિક મિસાઇલો વડે યુક્રેન પર વર્તાવ્યો કહેર
Embed widget