શોધખોળ કરો

Sanjay Singh Remand: લીકર પોલિસી કેસમાં સંજય સિંહને 5 દિવસના રિમાન્ડ, જાણો સુનાવણી સમયે કોણે શું કરી દલીલ

Sanjay Singh Remand: ગુરુવારે (5 ઑક્ટોબર) દિલ્હી લીકર પોલીસી કેસમાં કોર્ટમાંથી સંજય સિંહના રિમાન્ડની માંગણી કરતી વખતે, EDએ દલીલ કરી હતી કે કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે.

Sanjay Singh Remand: ગુરુવારે (5 ઑક્ટોબર) દિલ્હી લીકર પોલીસી  કેસમાં કોર્ટમાંથી સંજય સિંહના રિમાન્ડની માંગણી કરતી વખતે, EDએ દલીલ કરી હતી કે કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુરુવારે (5 ઓક્ટોબર) રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. દિલ્હી લિકર પોલિસી કેસમાં સુનાવણી દરમિયાન EDએ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સિંહ હવે 10 ઓક્ટોબર સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં રહેશે અને આ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે.

કેટલાંક કલાકોના  દરોડા અને પૂછપરછ બાદ બુધવારે (4 ઓક્ટોબર) નોર્થ એવેન્યુ પરના તેમના સત્તાવાર નિવાસસ્થાને ED દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. EDનો આરોપ છે કે કેટલાક ડીલરોને ફાયદો કરાવવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી.

કઈ દલીલો આપવામાં આવી?

આ કેસમાં સુનાવણી દરમિયાન AAP નેતા સંજય સિંહે કોર્ટમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. જેના કારણે આ લોકો આ કામ કરાવી રહ્યા છે. સિંહનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મોહિત માથુરે કહ્યું હતું કે ધરપકડ કયા આધારે કરવામાં આવી છે તે જણાવવું જોઈએ. અમને રિમાન્ડ પેપર આપવામાં આવે.સિંહના વકીલની દલીલ પર EDએ કહ્યું કે, તે આપશે. આ પછી તરત જ તેને રિમાન્ડ પેપર આપવામાં આવ્યું હતું.

EDએ શું કહ્યું?

EDના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, બે અલગ-અલગ વ્યવહારો થયા હતા. જેમાં કુલ રૂ.2 કરોડનો વ્યવહાર થયો છે. દિનેશ અરોરાના નિવેદન મુજબ, તેણે ફોન પર ટ્રાન્ઝેક્શન સ્વીકાર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીના રિમાન્ડ પેપરમાં સંજય સિંહના ઘરે પૈસાની લેવડ-દેવડનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ હપ્તામાં 1 કરોડ રૂપિયા અને બીજા હપ્તામાં 1 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ સંજય સિંહના ઘરે થયું હતું.

ન્યાયાધીશે કયા પ્રશ્નો પૂછ્યા?

ન્યાયાધીશે પૂછ્યું, તમે પહેલેથી જ ફોન લઈ લીધો છે અને સીડીઆર કાઢી લેશો તો તેમાં  કન્ફન્ટ કરીશું.. તેના પર EDના વકીલે કહ્યું કે, સંજય સિંહના ફોનમાંથી મળેલા નંબર અને ડેટાને લઈને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.રિમાન્ડની માંગણી કરતી વખતે EDએ કહ્યું હતું કે સંજય સિંહના ઘરમાંથી મળેલા પુરાવા અંગે પૂછપરછ કરવી જરૂરી છે.

કોર્ટનો સવાલ?

કોર્ટે પૂછ્યું કે શું તમે ફોનનો કબજો લીધો? EDના વકીલે હામાં જવાબ આપ્યો. ત્યારે કોર્ટે કહ્યું કે જ્યારે તમારી પાસે ફોન છે તો આરોપીનો રૂબરૂ મુકાબલો કરવાની શું જરૂર છે. તમે કોઈપણ રીતે ડેટા કાઢી શકો છો.

સંજય સિંહે શું કહ્યું?

સંજય સિંહે EDના આરોપો પર કહ્યું કે તેઓ ખોટું બોલી રહ્યા છે. કોર્ટે પૂછ્યું કે શું સિંહના કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે? જ્યારે EDને આ સોદાની ઘણા સમયથી જાણ હતી, તો પછી હવે શા માટે ધરપકડ કરી?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget