શોધખોળ કરો

PM Surya Ghar Muft Bijli Yojana: સોલાર રૂફટોપ સ્કિમને મળી મંજૂરી, 78,000 રૂપિયાની સબસિડી આપશે સરકાર

Cabinet Decisions : 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના વ્યાજ દરે કોલેટ્રલ ફ્રી લોન લઈ શકશે.

PM Surya Ghar Muft Bijli Yojana: સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 75,021 કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. જે  1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપશે.

78000 રૂપિયા સુધીની સબસિડી મળશે

આ યોજના હેઠળ, 2 કિલોવોટ સિસ્ટમના રહેણાંક રૂફટોપ સોલાર માટે, સિસ્ટમની કુલ કિંમતના 60 ટકા કેન્દ્રીય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 2 થી 3 કિલોવોટ સિસ્ટમની કિંમતના 40 ટકા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર જ નાણાકીય સહાયની જોગવાઈ હશે. આનો અર્થ એ થયો કે સરકાર 1 kW સિસ્ટમ પર રૂ. 30,000, 2 kW સિસ્ટમ પર રૂ. 60,000 અને 3 kW સિસ્ટમ પર રૂ. 78,000 સુધીની સબસિડી આપશે.

રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સસ્તી લોન મળશે

તમારા ઘરે રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી મેળવવા માટે, તમારે રાષ્ટ્રીય પોર્ટલ પર અરજી કરવી પડશે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે વેન્ડરની પસંદગી  કરવી પડશે. અરજદારોને નિર્ણયો લેવાનું સરળ બનાવવા માટે સિસ્ટમના કદ, લાભ કેલ્ક્યુલેટર અને વેન્ડર રેટિંગની માહિતી રાષ્ટ્રીય પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તેમના ઘરે 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના પોસાય તેવા વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન લઈ શકશે.

કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, ઘરો વીજળીના બિલ બચાવી શકશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને પૈસા કમાઈ શકશે. 3 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સરેરાશ 300 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ યોજના દ્વારા રહેણાંક ક્ષેત્રમાં 30 ગીગાવોટ સોલાર ક્ષમતા ઉભી કરી શકાય છે. 1000 BU વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને 720 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને આગામી 25 વર્ષમાં રૂફટોપ સોલાર સિસ્ટમના જીવનકાળમાં ઘટાડી શકાય છે.

17 લાખ લોકોને રોજગાર મળશે

સરકારે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, 17 લાખ ડાયરેક્ટ જોબ મેન્યુફેકચરિંગ, લોજિટિક્સ, સપ્લાય ચેન,સેલ્સ, ઇન્ટોલેશન, એએન્ડએમ અને બીજી સર્વિસિઝ પેદા કરી શકાય છે.જે લોકો આપના ઘર પર રૂફ ટોપ સોલાર લગાવવામાં ઇચ્છે છે. https://pmsuryaghar.gov.in પર જઇને રજિસ્ટ્રર કરાવવું પડશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget