શોધખોળ કરો

22 વર્ષ પહેલા ગૂમ થયેલા પુત્રનું પરિવાર સાથે થયું મિલન, પુત્રના શરીરના ઇજાના નિશાનથી પિતાએ કરી ઓળખ

અમેઠીમાં એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની, 22 વર્ષ પહેલા ગૂમ થયેલો પુત્ર અચાનક ગામમાં ભિક્ષા માટે આવ્યો અને પિતાએ તેના ઇજાના નિશાનથી તેમની ઓળખ કરી. જાણીએ શું છે સંપૂર્ણ કહાણી

22 વર્ષ પહેલા ગુમ થયેલો પુત્ર જ્યારે અમેઠીમાં જોગીના રૂપમાં ભિક્ષા માંગવા આવ્યો ત્યારે તેની ઓળખ ઈજાના નિશાનથી થઈ હતી. હવે તેમના ઘરે પરત ફરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પિતા હવે 22 વર્ષ પછી જોગી તરીકે ઘરે પરત ફરેલા પુત્રની વાપસી માટે પોતાનું ખેતર ગીરવી રાખવાની તૈયારી કરી રહ્યા છે. વાસ્તવમાં જોગી બનેલો યુવક ભંડારાનું આયોજન કરીને જ ઘરે પરત ફરશે. પરિવારના સભ્યો આ માટે 3 લાખ 60 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

ખરૌલી ગામનો રતિપાલ દિલ્હીમાં કામ કરે છે. તેમનો પુત્ર પિંકુ ફેબ્રુઆરી 2002માં ગુમ થયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 27 જાન્યુઆરીએ એક યુવક સારંગી વગાડતા જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો અને તેણે તેની  જાણ ગામના લોકોને થઇ તેના કાકાએ તેની ઓળખ પણ કરી પછી ગામલોકોએ તેના પિતાને આ બાબતની જાણ કરી.

માહિતી મળતાં જ રતિપાલ ગામમાં પહોંચ્યો અને પુત્રને મળ્યો. તેના પેટ પર ઈજાના નિશાન જોતા તેની ઓળખ પિંકુ તરીકે થઈ હતી. તેના ઘરે પરત ફરવા માટે પરિવારજનોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ, પિતાને મળ્યા બાદ તે ગામમાંથી મળેલી ભિક્ષા લઈને ચાલ્યો ગયો હતો. બાની ગામનો રહેવાસી સંતોષ સિંહ પણ જોગીના વેશમાં તેની સાથે હતો. કહેવાય છે કે તે પણ સાત વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો. હવે તેના પરિવારના સભ્યો પણ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાકા ફોજદારે જણાવ્યું કે ફોટા પરથી ઓળખ થઈ ગઈ છે અને ઘરે પરત ફરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

સાધુ સાથે મુલાકાત બાદ બદલી ગઇ જિંદગી

રતિપાલે જણાવ્યું કે 11 વર્ષની ઉંમરે ગુમ થયેલ પિંકુ દિલ્હીમાં એક સંતને મળ્યો હતો. આ પછી તે તેમની સાથે સાધુનું જીવન જીવવા લાગ્યો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ ભિક્ષા લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

 

પિતા રતિપાલે જણાવ્યું કે તેમના પુત્રના ઘરે પરત ફરવા માટે ગોરખપુરમાં ભંડારાનું આયોજન કરવું પડશે. જેમાં ત્રણ હજાર સાધુઓ ભાગ લેશે. દક્ષિણા માટે 360 રૂપિયાના  ભોજન માટે 10 લાખ 80 હજાર રૂપિયાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ઘણી આજીજી બાદ હવે 3 લાખ 60 હજાર રૂપિયાની ચૂકવણી પર પુત્રને પરત કરવા સંમત થયા છે. પિતા આ રકમ માટે ખેતર ગીરવી મૂકવાની તૈયારી કરી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget