શોધખોળ કરો

Surat: પિતાની બાઈક લઈને નીકળેલા 15 વર્ષીય કિશોરનું લક્ઝરી અડફેટે આવતા કરુણ મોત

સુરતના પુણા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સાથે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પિતાની બાઈક લઈને નીકળેલા 15 વર્ષીય કિશોરનું લક્ઝરી અડફેટે આવતા કરુણ મોત થયું છે.

સુરત:  સુરતના પુણા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સાથે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પિતાની બાઈક લઈને નીકળેલા 15 વર્ષીય કિશોરનું લક્ઝરી અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું છે. સુરત પોલીસે અપીલ કરી છે કે 18 વર્ષથી નીચેની ઉમરના બાળકોને વહાનો ચલાવવા આપવા હિતાવહ નથી.

નાની વયના સંતાનોને વાહન ચલાવવા આપી દેનારા વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં પિતાની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળેલા ધોરણ-૯ના વિદ્યાર્થીને પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એકના એક લાડકવાયા પુત્રના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ મુળ ગીર-સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની મનિષભાઈ હીરાભાઈ ટાંક પરિવાર સાથે પુણાગામ સ્થિત ચામુંડાનગરમાં રહે છે. મનિષભાઈ કડોદરા ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરી પત્ની સોનલબેન અને 15 વર્ષીય પુત્ર યશનું ગુજરાન ચલાવે છે. પુણાગામ ખાતેની નચીકેતા સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો યશ નિત્યક્રમ મુજબ શનિવારે સાંજે પિતા મનિષભાઈની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળ્યો હતો. નિયમિત સમયસર ઘરે આવી જતા યશને શનિવારે પરત ફરવામાં મોડુ થતા મનિષભાઈએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મનિષભાઈને ભત્રીજાનો ફોન આવ્યો હતો કે, પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે યશને અકસ્માત નડ્યો છે. 

ત્યારબાદ મનિષભાઈ ઘટનાસ્થળે પહોંચતા લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં યશ પર ટાયર ફરી વળતા તેનુ મોત થયું હોવાનું તેમને જાણવા મળ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરોએ જેતપુરના યુવક પાસેથી અઢી લાખના વસૂલ્યા 25 લાખ

રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે. આ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં વ્યાજખોરો ત્રાસ વર્તાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા PGVCLના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે હર્ષદ વણજારા નામના યુવકે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત હતો. મૃતક યુવાને વ્યાજે લીધેલા અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસુલ્યા હતા. વ્યાજે લીધેલી રકમની દસ ગણી રકમ વસુલ્યા બાદ પણ વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હતા. મૃતક યુવાન વાંકાંનેર ખાતે pgvclમાં વાયરમેન તરીકે નોકરી કરતો. મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી  હતી. જેમાં ત્રણ વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની નોંધ લખી છે. મૃતક યુવાનના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જેતપુર સિટી પોલીસ તપાસ હાથ ધરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ
Surat News: સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget