શોધખોળ કરો

મહારાષ્ટ્ર: ત્ર્યંબકેશ્વર નજીક બસ ખીણમાં ખાબકતાં 6 ગુજરાતીનાં મોત, જાણો વિગત

સુરતઃ શિરડી દર્શન કરી દહાણુ જવા માટે નિકળેલા સુરતના પ્રવાસીઓની બસને મહારાષ્ટ્રના મોખાડા-ત્ર્યંબકેશ્વર રોડ પર અકસ્માત નડતા 6 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. બસ ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 45 જેટલા અન્ય પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં 17 ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર: ત્ર્યંબકેશ્વર નજીક બસ ખીણમાં ખાબકતાં 6 ગુજરાતીનાં મોત, જાણો વિગત શિરડી સહિતના ધાર્મીક પ્રવાસે નિકળેલા સુરતના પ્રવાસીઓની બસને રવિવારે બપોરે નાસીક નજીક મોખાડા-ત્ર્યંબકેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિરડીથી દર્શન કરી પ્રવાસીઓની બસ દહાણુ જતી હતી. આ દરમિયાન ત્ર્યંબકેશ્વરથી 3 કિલોમીટરના અંતરે તોરંગણ ઘાટમાં અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં બસ 25 ફુટ ઊંડે ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં 6 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા. મહારાષ્ટ્ર: ત્ર્યંબકેશ્વર નજીક બસ ખીણમાં ખાબકતાં 6 ગુજરાતીનાં મોત, જાણો વિગત જ્યારે 45 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા 17 પ્રવાસીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મોડે સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
Embed widget