શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

નર્સિગમાં અભ્યાસ કરતી યુવતી મિત્ર સાથે નવસારીની હોટેલમાં ગઇ હતી, બાદ મૃત અવસ્થામાં મળી, જાણો શું છે મામલો

Navsari News: નવસારીમાં સુરતની યુવતીનો મૃતદેહ મળતાં ચકચારી મચી ગઇ છે. યુવતી મૃત હાલતમાં નવસારીની હોટેલમાં મળી આવતા પરિવાર સ્તબ્ધ છે

Navsari News:સુરતની વતની યુવતીનો નવસારીના હોટેલના રૂમમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. નર્સિગમાં અભ્યાસ સુરતની યુવતી તેમના મિત્ર ભાર્ગવ સાથે ઓયો હોટેલ ગઇ હતી. બાદ તેજ હોટેલના રૂમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની હોટેલના માલિકને જાણ થતાં આખરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ હોસ્ટિલ મોકલાવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યો દીકરીના રહસ્યમ મોતથી સ્તબ્ધ છે. સમગ્ર ઘટનાને લઇને અનેક અટકળો સેવાઇ રહી છે. ભાર્ગવ મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની સોઇ મિત્ર ભાર્ગવ તરફ પણ જઇ રહી છે. પરિવારના સભ્યોમાં ભાઇ અને તેમના પિતા સાથે વાત કરતાં તેમણે પણ યુવતીની હત્યા થઇ હોય તેવી શંકા વ્યક્ત કરી છે. સમગ્ર ઘટનાને લઇને સૌથી પ્રથમ એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે,. આખરે બંને હોટેલના રૂમમાં કેમ ગયા હતા. ભાર્ગવ અને યુવતી વચ્ચે શું સબંધ હતો અને બંને વચ્ચે એવું તે શું બન્યું કે, યુવતીએ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો. યુવતીના મોત પર સસ્પેન્શ યથાવત. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવતીના પિતા અને ભાઇએ  સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. સમગ્ર ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. આખરે આ યુવતી તેમના મિત્ર સાથે ક્યાાં કારણોસર ઓયો હોટેલના રૂમમાં ગઇ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા પણ થઇ રહી છે. બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ સર્જયો હતો અને યુવક યુવતીને હોટેલમાં છોડીને જતો રહ્યો હોય અને યુવતીએ સુસાઇડ કરી હોય અથવા તો યુવકે જ યુવતીનું મર્ડર કરીને ત્યાંથી નાસી ગયો હોય આ રીતે પોલીસ હાલ દરેક દિશામાં તપાસ કરી રહી છે. .યુવતીના કહેવાતા મિત્ર ભાર્ગવની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવી શકે છે. યુવતીના પીએમ રિપોર્ટ બાદ પણ કેટલીક સત્યતા બહાર આવી શકે છે. હાલ પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી  છે 

આ પણ વાંચો 

ડૉક્ટરો આ કારણે ખરાબ હેન્ડરાઈટિંગમાં દવા લખે છે, કારણ તમને આશ્ચર્યચકિત કરી દેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
દેવાયત ખવડને મોટો ઝટકો, કોર્ટે જામીન રદ કર્યા, આટલા દિવસમાં સરેન્ડર કરવા આદેશ
દેવાયત ખવડને મોટો ઝટકો, કોર્ટે જામીન રદ કર્યા, આટલા દિવસમાં સરેન્ડર કરવા આદેશ
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Embed widget