શોધખોળ કરો

Solar Scheme: સુરત શહેરનાં 4 લાખ ઘરો પર લાગશે સોલાર પેનલ, DGVCLને ટાર્ગેટ આપવામાં આવ્યો

વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યાં છે. જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે.

Surat News: સુરત શહેરનાં 4 લાખ ઘરો પર લાગશે સોલાર પેનલ. આ માટે  DGVCL-સોલાર એસો.એ કવાયત હાથ ધરી છે. DGVCLને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ના નિર્ધાર સાથે DGVCL-સોલાર એસો.ની કવાયત. અત્યાર સુધીમાં 44,600 ઘરો પર સોલાર પેનલ ફિટ કરી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે સરકાર દ્વારા ડીજીવીએલને 4 લાખ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યાં છે. જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે. દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા વડાપ્રધાન મોદી દ્વારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ અને એમજીવીસીએલ સહિતના દેશના તમામ ડિસ્કોમને અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દેશના 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ અંગે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે અને તેના નિયમો શું છે.

પીએમ મોદીએ આ જાણકારી આપી

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની ઘોષણા કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આ ઠરાવમાંથી પોસ્ટ કરીને વધુ વિસ્તરણ કર્યું કે ભારતીયોએ તેમના ઘરો પર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ. અયોધ્યાથી પાછા ફર્યા પછી, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર આ યોજના શરૂ કરશે. 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્‍યાંક સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ તે ભારતને ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનાવશે.

યોજના હેઠળ કોને લાભ મળશે?

દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થવા જઈ રહી છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવારોની આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે. હાલમાં એક કરોડ લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે. સોલાર પેનલ લગાવ્યા બાદ લોકોને વીજળીના બિલના ટેન્શનમાંથી મુક્તિ મળશે. જે રાજ્યોમાં વીજળી ઘણી મોંઘી છે ત્યાંના લોકોને આ યોજનાનો સૌથી વધુ ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget