શોધખોળ કરો

Surat : માતા બાવા સાથે ભાગી જતાં સગીર પુત્રે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો? જાણો વિગત

જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષીય સગીરે આપઘાત કરી લીધો છે. સુરતના કામરેજમાં બાવા સાથે માતા ચાલી જતા સગીર પુત્રે સુસાઈડ નોટ લખી ફાંસો ખાધો છે.

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષીય સગીરે આપઘાત કરી લીધો છે. સુરતના કામરેજમાં બાવા સાથે માતા ચાલી જતા સગીર પુત્રે સુસાઈડ નોટ લખી ફાંસો ખાધો છે, જેમાં સગીરે એક બાવાનો ઉલ્લેખ કર્યો હતો. સગીરને બાવાએ કહ્યું હતું કે માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કંઈ ના કરે, પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.

સુરતના ખોલવડ ગામમાં 13 વર્ષીય સગીરે સૂસાઇડ નોટ લખી આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 13 વર્ષીય સગીરના આપઘાત પાછળ માતાનો પ્રેમ ન મળતો હોવાનું અને માતાને મળવાની ઈચ્છા હોવાનું સામે આવ્યું છે. પપ્પા મારે તો મરવું ન હતું પણ શું કરવું. બાવાએ આજ મને કીધું તમે ગયા પછી, તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કે મને કઈ ના કરે. પછી મે વિચાર્યું કે શું કરવું, પછી મે વિચાર્યું કે આત્મહત્યા કરું.

સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.  દોઢ વર્ષ પહેલાં સગીરની માતા-પિતાને છૂટાછેડા આપી બાવા સાથે ચાલી ગઈ હતી. આપઘાત કરનાર સગીરની સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી. પોતાની માતાને મળવા માટેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાંઈ ના કરે. હાલ પોલીસ આ બાવો કોણ છે અને કયા છે એની તપાસ કરી રહી છે. ABP અસ્મિતાએ મૃતક બાળકના પિતા સાથે વાતચીત કરી હતી, જેમાં સમગ્ર ઘટના કઈ રીતે ઘટી તે જણાવ્યું હતું.

બાવો ઉર્ફે ઘનશ્યામ બોરડ મૃતક બાળકને મળી ધમકી આપતો હોવાનો પિતાનો આરોપ છે. મૃતકની માતાએ છૂટાછેડા લઈ સાધ્વી જીવન જીવવા નીકળી હતી. મૃતકની માતા બાવાના સંપર્કમાં આવી હતી. મૃતકની માતા ક્યાં છે તે બાવો ઘનશ્યામ જાણતો હશે. એટલે બાવાએ મૃતક બાળકને કહ્યું હશે કે માતા ને મળવું હોય તો પિતાને કહે કે મને કાઈ ન કરે તે મેળવી દેશે. બાળકે પણ સ્યુસાઇડ નોટ માં આજ ઉલ્લેખ કર્યો છે.

માતાના વિરહમાં 13 વર્ષીય બાળકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતક બાળક રાત્રે ઉઠી એક જ વાત કરતો માતાની યાદ આવે છે, માતાને મળવું છે. 13 વર્ષીય પાર્થ નામના સગીરે આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી પોલીસને સગીરના હાથે લખેલી સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટમાં સગીર દ્વારા કોઈ બાવાનો કરવામાં આવ્યો ઉલ્લેખ. પોતાની માતાને મળવા માટેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી . હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની કરી રહી છે તપાસ. સગીરની આત્મહત્યામાં બાવાની શુ ભૂમિકા તપાસનો વિષય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગતVadodara News । કરજણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોBhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Embed widget