શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : કયા જાણીતા બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસ પર કરી લીધો આપઘાત? મળી સૂસાઇડ નોટ
રતિલાલ પાનસૂરિયા નામના બિલ્ડરે આત્મહત્યા કરી છે. ફાર્મ હાઉસના રસોડામાં ગળે ફાંસો ખાધો આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું છે. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.
![Surat : કયા જાણીતા બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસ પર કરી લીધો આપઘાત? મળી સૂસાઇડ નોટ Surat : Builder Ratilal Pansuria suicide at Farmhouse, police found suicide note Surat : કયા જાણીતા બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસ પર કરી લીધો આપઘાત? મળી સૂસાઇડ નોટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/4ceed64b93ecb9fea4565ef91515a88b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ શહેર નામી બિલ્ડરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે ગઈ કાલે કામરેજના શેખપુર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી લીધી હતી. રતિલાલ પાનસૂરિયા નામના બિલ્ડરે આત્મહત્યા કરી છે.
ફાર્મ હાઉસના રસોડામાં ગળે ફાંસો ખાધો આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું છે. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)