શોધખોળ કરો

Surat : બે બે લગ્ન નિષ્ફળ ગયા પછી યુવતીને ત્રીજા યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, સાથે રહેવા લાગ્યા ને પછી એક દિવસ....

યુવક સાથે સંબંધ આગળ વધતા બંને શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યા હતા. એટલું જ નહીં, બંનેએ લગ્ન વગર જ લિવ-ઇનમાં સાથે રહેવાનું ચાલું કરી દીધું હતું. દરમિયાન ગત 31મી મેના રોજ યુવતી પોતાના ભાઈ અને તેના માતા-પિતા સાથે પ્રેમીના ઘરે લગ્નની વાત કરવા માટે ગઈ હતી. તેમજ યુવતીના પિતા અને ભાઈએ લગ્નની વાત કરતા યુવકની માતાએ સંબંધ પસંદ ન હોવાનું કહીને જતા રહેવા માટે જણાવ્યું હતું. 

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં બે-બે લગ્ન નિષ્ફળ ગયા પછી યુવતીને વધુ એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ યુવક સાથે સંબંધ આગળ વધતા બંને શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યા હતા. એટલું જ નહીં, બંનેએ લગ્ન વગર જ લિવ-ઇનમાં સાથે રહેવાનું ચાલું કરી દીધું હતું. 

બંને લગ્ન વગર જ લિવ-ઇનમાં ખુશ હતા અને તેમના સંબંધો પણ સારી રીતે ચાલી રહ્યા હતા. દરમિયાન ગત 31મી મેના રોજ યુવતી પોતાના ભાઈ અને તેના માતા-પિતા સાથે પ્રેમીના ઘરે લગ્નની વાત કરવા માટે ગઈ હતી. તેમજ યુવતીના પિતા અને ભાઈએ લગ્નની વાત કરતા યુવકની માતાએ સંબંધ પસંદ ન હોવાનું કહીને જતા રહેવા માટે જણાવ્યું હતું. 

આથી તેઓ ત્યાંથી નીકળવા જતા હતા તે જ સમયે યુવકના પહેલી પત્નીના દીકરાએ યુવતીના પિતા સાથે ગાળાગાળી કરી ફરીથી અહીં ન આવતાં તેમ કહી ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, તેણે અને યુવતીના પ્રેમીએ એવા પિતાએ યુવતીના માતા-પિતા અને ભાઈને માર પણ માર્યો હતો. 

પ્રેમિકાના પિતાને લાકડાથી માર મારતા તેમણે ઇજા પણ થઈ હતી. આથી યુવતીએ પ્રેમી અને તેના દીકરા સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, યુવતીના પહેલા લગ્ન 2001 માં થયા હતા. આ પછી તેણે 2013માં બીજા લગ્ન કર્યા હતા. તેની સાથે પણ ન ફાવતા 2020માં ડિવોર્સ લીધા હતા. આ પછી તેને આ યુવક સાથે પ્રેમસંબંધ બંધાય હતા અને તેની સાથે લિવ-ઇનમાં રહેતી હતી. જોકે, લગ્નની વાતને લઈને મામલો બિચક્યો હતો. 

Bharuch: દિવ્યાંગ પત્ની અન્ય યુવક સાથે રંગરેલિયા મનાવતી હોવાની પતિને થઈ શંકા ને પછી તો......

 

ભરુચઃ વાલિયા તાલુકાના હાથાકુંડી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અપંગ પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા હોવાથી તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ ઉશ્કેરાટમાં આવીને પત્નીને છરીના ઘા મારી દીધા હતા. યુવકે પત્નીને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હોવાની જાણ થતાં વાલિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Navsari : 17 વર્ષીય છોકરાને 15 વર્ષની છોકરીને થઈ ગયો પ્રેમ, રાત્રે વાડીમાં માણ્યું શરીરસુખ ને પછી.....

 

નવસારીઃ વાંસદા તાલુકાની 15 વર્ષીય સગીરા પર 17 વર્ષીય છોકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે છોકરો સગીરાને બાઇક પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો અને અહીં જ રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

 

શનિવારે સગીરા ઘરે પરત ફરતાં પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, એક જ ગામાં રહેતા બંને છોકરા-છોકરી એકબીજાના પ્રેમમાં હતા. 

 

શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.

 

આ અંગે સગીરાના પિતાને ખબર પડી જતાં તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં સગીર સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સગીરના માતા-પિતા વુરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસસીએસટી સેલે વધુ તપાસ હાથ ધરી છે. 

Mehsana : સગીરાને કારમાં બેસાડી યુવક લઈ ગયો ખેતરમાં, પરાણે માણ્યું શરીરસુખ ને પછી....

 

મહેસાણાઃ મહેસાણા તાલુકાની એક સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. અઢી મહિના પહેલા સવારે 6 વાગ્યે સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો. જોકે, પિતાને કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર પડી ગઈ હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 

 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

આ ઘટના બની ત્યારે સગીરાના પિતાને કોરોનાની સારવાર ચાલું હોવાથી તેમ જ ભોગ બનનાર સગીરા પણ બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સગીરા સ્વસ્થ થતાં શનિવારે આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Embed widget