શોધખોળ કરો

Surat : સગાઈ પછી સાસરે આવેલી યુવતી-મંગેતરની રહસ્યમય સંજોગોમાં લાશ બાથરૂમમાંથી મળતા ચકચાર

સગાઈ પછી છેલ્લા પાંચ દિવસથી યુવતી મંગેતરના ઘરે આવી હતી, ત્યારે બાથરૂમમાંથી બંનેની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બંનેના મોતને પગલે પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સુરતઃ શહેરના નાનપુરા ખાતે આવેલા એપાર્ટમેન્ટના બાથરૂમમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ યુગલની હજુ 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. સગાઈ પછી છેલ્લા પાંચ દિવસથી યુવતી મંગેતરના ઘરે આવી હતી, ત્યારે બાથરૂમમાંથી બંનેની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બંનેના મોતને પગલે પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના કામરેજ ખાતે રહેતા અને મૂળ વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉં.વ.21) અને નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલની 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આ બંને યુવક-યુવતી મૂકબધીર હોવાનું જાણવા મળ્યું છે. આ યુગલના એપ્રિલમાં લગ્ન થવાના હતા. ત્યારે છેલ્લા પાંચ દિવસથી યુવતી ભાવિ પતિના ઘરે આવી હતી અને બંને ખૂબ જ ખુશ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. બંને સગાઈ પછી મૂકબધીર હોવાને કારણે એકબીજા સાથે કલાકો સુધી ચેટ કરતા હતા. ઘઈ કાલે સાંજે અર્પિતની બહેન ભાઈ-ભાભીને ન જતો બંનેની શોધખોળ કરી હતી. દરમિયાન બંનેની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. આથી 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં ગેસ ગીઝરનો ગેસ લીકેજ થવાથી ગુંગણામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યાંથી લાશ મળી તે બાથરૂમમાં નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Embed widget