શોધખોળ કરો

Surat: એનિવર્સિરીના દિવસે જ પરિણીતાએ ખાધો ગળાફાંસો, શિક્ષક પતિ ગુજારતો હતો અત્યાચાર

Surat News: શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.

Surat News: ડિંડોલી વિસ્તારમાં મેરેજ એનિવર્સરીએ જ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. જેને લઈ શિક્ષક પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ડિંડોલી પોલીસે પતિ, સસરાની ધરપકડ કરી હતી. પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.

ક્યારે થયા હતા લગ્ન

મળતી વિગત પ્રમાણે, પરિણીતાનો પતિ શિક્ષક છે અને લગ્ન સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતાં પતિ સહિતના સાસરિયા વધુ દહેજની માંગ કરતા હતા. જેથી પરિણીતાએ એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા 55 વર્ષીય હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું, તેમની પુત્રી નેહાના લગ્ન 14 માર્ચ, 2017ના રોજ ભગવાન નથ્થુ બોરસેના પુત્ર વિનોદ સાથે થયા હતા. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તેમની પુત્રી શ્યામવીલા રેસિડેન્સીમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. લગ્ન જીવન થકી સંતાનમાં એક દીકરો છે.

તું ગામડાની છે, તેને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેવા મેણા મારતો હતો પતિ

લગ્ન બાદ જ્યારે પણ પુત્રી પિયરમાં આવતી અને અહીંથી પરત જતી ત્યારે સાસરિયા સોનું માંગી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત જ્યારે તેની નણંદ સુરત આવતી ત્યારે તેના ભાઈને ચઢામણી કરતી હતી. જેથી તે તું ગામડાની છે, તને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેમ કહેતો. 2022માં જ્યારે તે ભાઈના લગ્ન માટે અહીં આવી ત્યારે પતિ પણ આવ્યો હતો અને લગ્નના દિવસે તેને સાથે જઈ જવાની જીદ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ જતો રહ્યો હતો. જે બાદ તેને કોઈ સંબંધીને ત્યાં આવવા જવા દેવામાં આવતી નહોતી. 14 માર્ચે તેમને ફોન પર તેમની પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણ થઈ હતી. જેથી તેમણે વેવાઈને ફોન કરતાં ઉપાડ્યો નહોતો અને બાદમાં તેમની પુત્રીએ એનિવર્સરીના દિવસે જ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget