શોધખોળ કરો

સુરત જિલ્લામાં કોરોના મચાવી રહ્યો છે હાહાકારઃ આજે બપોર સુધીમાં નોંધાયા 33 કેસ, અન્ય કયા જિલ્લામાં નોંધાયા કેસ?

આજે સુરતમાં 33, જામનગરમાં 6, ભાવનગર, બોટાદ અને નવસારીમાં બે-બે નવા કેસ નોંધાયા છે.

સુરતઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે અત્યાર સુધી 33 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. કામરેજમાં 7 , મહુવામાં 2 ,ઓલપાડમાં 8 ,પલસાણામાં 7, ચોર્યાશીમાં 7 અને માંગરોળમાં 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 620 થયા છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 19 થયો છે. આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. મહેસાણા, કડી અને વિસનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આજના દિવસે ૧૫થી વધુ કેસો આવતા તંત્ર દોડતું થયું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેરોનાના કેસોની સંખ્યા 237 થઈ છે. અત્યાર સુધી જિલ્લામાં ૧૩ લોકોના મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં ૪૩ નવા કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 7 કેસ સામે આવ્યા છે. 6 શહેરી વિસ્તારના કેસ છે, જ્યારે 1 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. બોટાદમાં આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે અને ગઢડા તાલુકાના ઢસા ગામે કોરોનાના કેસ આવ્યા છે. ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર નજીકના કોબડી ગામે 58 વર્ષના વૃદ્ધ મહિલા અમે વલ્લભીપુર ના 35 વર્ષના યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્નેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ આવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ જિલ્લામાં બે પોઝિટિવ કેસો નોંધાયા છે. પાંચ હાટડી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષ આધેડનો કરોના રિપોટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં રહેતા ૬૮ વર્ષય વૃદ્ધ નો રિપોટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ બંનેને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૩૪ પોઝિટિવ કેસો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, બંન્નેમાં લાગી આગ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, બંન્નેમાં લાગી આગ
Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification
Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification
RCB victory parade stampede: બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, જાણો લેટેસ્ટ અપડેટ
RCB victory parade stampede: બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસને કોણ ડૂબાડે છે?Hun To Bolish : હું તો બોલીશ : મનરેગામાં મગરમચ્છ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'તોડ'માપ?Mehsana News: વડનગરમાં પ્રવાસન વિભાગની ઘોર બેદરકારી, બૌદ્ધ મઠ નિહાળવા આવેલ પ્રવાસીઓ પુરાયા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, બંન્નેમાં લાગી આગ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, બંન્નેમાં લાગી આગ
Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification
Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification
RCB victory parade stampede: બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, જાણો લેટેસ્ટ અપડેટ
RCB victory parade stampede: બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, જાણો લેટેસ્ટ અપડેટ
IRCTC પર તમારુ એકાઉન્ટ પણ થઇ શકે છે બ્લોક, બચવા માટે આટલું કરો
IRCTC પર તમારુ એકાઉન્ટ પણ થઇ શકે છે બ્લોક, બચવા માટે આટલું કરો
'હું તૂટી ગયો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી....', બેંગલુરુ દુર્ઘટના પર કોહલીએ શું કહ્યુ?
'હું તૂટી ગયો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી....', બેંગલુરુ દુર્ઘટના પર કોહલીએ શું કહ્યુ?
મૃતકોના પરિવારજનોને 10-10 લાખનું વળતર, 15 દિવસમાં મેજિસ્ટ્રેટ તપાસ... RCB વિક્ટ્રી પરેડમાં ભાગદોડ પર CM સિદ્ધારમૈયાએ શું શું કરી જાહેરાત?
મૃતકોના પરિવારજનોને 10-10 લાખનું વળતર, 15 દિવસમાં મેજિસ્ટ્રેટ તપાસ... RCB વિક્ટ્રી પરેડમાં ભાગદોડ પર CM સિદ્ધારમૈયાએ શું શું કરી જાહેરાત?
Maharashtra  Earthquake: મહારાષ્ટ્રની ધરા ધ્રૂજી, રાત્રે 3.8નો આવ્યો ભૂકંપ, આ શહેર રહ્યું એપિસેન્ટર
Maharashtra Earthquake: મહારાષ્ટ્રની ધરા ધ્રૂજી, રાત્રે 3.8નો આવ્યો ભૂકંપ, આ શહેર રહ્યું એપિસેન્ટર
Embed widget