શોધખોળ કરો

મોદી સરકારે જ આ ટેસ્ટને બિન ભરોસાપાત્ર ગણાવીને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા આપ્યો આદેશ, જાણો શું છે કારણ ?

આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆર દ્વારા સંયુક્ત રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એ જોવા આદેશ અપાયો છે કે રેપિડ ટેસ્ટની તપાસમાં નેગેટિવ આવેલા તમામ દર્દીઓનો ફરી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાય, જેથી કોઇ પણ લક્ષણ ના હોય પણ કોરોના હોય તેવા દર્દી છૂટે નહીં.

નવી દિલ્લીઃ દેશભરમાં કોરોનાના દર્દીઓ પર મોટા પ્રમાણમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) કરાઈ રહયા છે ત્યારે મોદી સરકારે જ રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)ને આડકતરી રીતે બિન ભરોસાપાત્ર ગણાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)માં નેગેટિવ આવેલાં લક્ષણોવાળા કેસોમાં પણ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને કોરોના નથી જ તેની ખાતરી કરવા સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆર દ્વારા સંયુક્ત રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એ જોવા આદેશ અપાયો છે કે રેપિડ ટેસ્ટની તપાસમાં નેગેટિવ આવેલા તમામ દર્દીઓનો ફરી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાય, જેથી કોઇ પણ લક્ષણ ના હોય પણ કોરોના હોય તેવા દર્દી છૂટે નહીં. આઇસીએમઆર અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે બે પ્રકારના લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત ધોરણે કરવામાં આવે. એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ જણાયેલા તમામ સિમ્પ્ટોમેટિક કેસનો અને રેપિડ ટેસ્ટમાં એસિમ્પ્ટોમેટિક જણાયેલા નેગેટિવ કેસનો પણ ફરજિયાત ટેસ્ટ કરાય તેવો આદેશ અપાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ઘણાં મોટાં રાજ્યોમાં એન્ટિજન ટેસ્ટમાં લક્ષણો હોય તેવા શંકાસ્પદ કેસોનું પણ ફોલો-અપ આરટી-પીસીઆર ટેસ્ટિંગના માધ્યમથી નથી કરાતું તેથી આરટી-પીસીઆર ટેટ ફરજિયાત છે. આ કવાયતનો હેતુ એ છે કે કોરોનાનો કોઇ પણ સંભવિત દર્દી છૂટી ન જાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Embed widget