શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક મંત્રી બન્યા લોકોના રોષનો ભોગઃ કયા મંત્રીનો લોકો કર્યો ઉગ્ર વિરોધ?

લોકોએ મંત્રી અને કોર્પોરેટરોને સંભળાવ્યું કે, તમે ફોટો પડાવવા માટે ખાલી આવ છો. મકરપુરા વિસ્તારમાં આજદિન સુધી કોઈ વિકાસ નથી થયો. ભૂમિપૂજન કાર્યક્રમ પૂરો કરી મંત્રી જતા હતા તે સમયે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે જાહેરાત થવાની છે, ત્યારે રાજ્યના બે-બે મંત્રીઓને લોકોના રોષનો ભોગ બનવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના લોધિકામાં મંત્રી કુંવરજી બાવળિયા પછી મંત્રી યોગેશ પટેલનો લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. વડોદરામાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વધુ એક મંત્રી બન્યા લોકોના રોષનો ભોગઃ કયા મંત્રીનો લોકો કર્યો ઉગ્ર વિરોધ? આજે મકરપુરામાં અતિથિગૃહનું ભૂમિપૂજન કરવા યોગેશ પટેલ પહોંચ્યા હતા. યોગેશ પટેલ સાથે ભાજપના સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો પણ હાજર હતા. લોકોએ મંત્રી અને કોર્પોરેટરોને સંભળાવ્યું કે, તમે ફોટો પડાવવા માટે ખાલી આવ છો. મકરપુરા વિસ્તારમાં આજદિન સુધી કોઈ વિકાસ નથી થયો. ભૂમિપૂજન કાર્યક્રમ પૂરો કરી મંત્રી જતા હતા તે સમયે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુજરાતમાં વધુ એક મંત્રી બન્યા લોકોના રોષનો ભોગઃ કયા મંત્રીનો લોકો કર્યો ઉગ્ર વિરોધ? નોંધનીય છે કે, લોધિકા તાલુકાના પારડી ગામે મહિલાઓએ મંત્રી બાવળીયાને ઉધડો લીધો હતો. મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મહિલાઓ ક્યારે પાણી મળશે, કામ ક્યારે પૂરું થશે, તેવા સવાલો પૂછ્યા હતા. મંત્રી બાવળિયાએ મહિલાઓને ખાતરી આપી હતી કે છ મહિનામાં કામ પૃરું થઈ જશે. પાણીની સમસ્યાથી તંગ મહિલાઓએ મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓએ મંત્રીજીને તીખા સવાલ કરતા મંત્રીએ થોડીવારમાં ચાલતી પકડી હતી. પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે. રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના પારડી ઞામની આંતરીક પીવાના પાણી 2 કરોડની યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી બાવળીયાએ મહિલાઓને જલ સે નલ યોજના સમજાવી હતી. મહિલાઓએ કહ્યું ક્યારે કામ પૃરુ કરશો એમ કહો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત આ સમયે ઉપસ્થિત હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget