શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

અફઘાનિસ્તાન છોડીને ભાગેલી આ હૉટ પૉપ સ્ટારે પાકિસ્તાન પર લગાવ્યો ગંભીર આરોપ, બોલી- તાલિબાન પાકિસ્તાનના........

તાજેતરમાં જ આ ભયજનક મંજરની આપવીતી અફઘાનિસ્તાન પૉપ સ્ટાર આર્યના સઇદે પણ વર્ણવી છે. આર્યના સઇદ તાલિબાનની ચુંગાલમાંથી બચીને દેશ છોડવામાં સફળ થઇ છે.

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવ્યા બાદ, ત્યાંથી કેટલાય લોકો દેશ છોડીને ભાગી રહ્યાં છે. અફઘાનિસ્તામાં તાલિબાન રાજ અને લોકોની દયનીય સ્થિતિની તસવીરો સામે આવી રહી છે. સાથે દેશમાં પોતાનુ આગવુ નામ અને ઓળખ ઉભી કરનારા લોકો પણ હવે દેશ છોડીને ભાગી રહ્યાં છે, અને પોતે ત્યાંના અનુભવો વર્ણવી રહ્યાં છે. તાજેતરમાં જ આ ભયજનક મંજરની આપવીતી અફઘાનિસ્તાન પૉપ સ્ટાર આર્યના સઇદે પણ વર્ણવી છે. આર્યના સઇદ તાલિબાનની ચુંગાલમાંથી બચીને દેશ છોડવામાં સફળ થઇ છે. તેને તાજેરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યુ જેમાં તેને કેટલાય ચોંકાવારા ખુલાસા કર્યા છે. 

પાકિસ્તાને તાલિબાનને બનાવ્યુ સશક્ત-
એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં આર્યના સઇદે કહ્યું કે, - હું આનો પુરેપુરો દોષ પાકિસ્તાનને આપુ છુ, વર્ષો સુધી, અમે એવા વીડિયો અને સબુતો જોયા છે, જેમાં એ સાબિત થયુ છે કે તાલિબાનને સશક્ત બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે. દરેક વખતે અમારી સરકાર કોઇને કોઇ તાલિબને પકડે છે, તો તે ઓળખ જુએ છે એને આ એક પાકિસ્તાની વ્યક્તિ હોતા હતા. તો આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના કારણે જ કેટલીય જગ્યાએ તાલિબાને પોતાનો આતંક ફેલાવ્યો છે. 

 

સોશ્યલ મીડિયા પર આપી જાણકારી-
વળી, આ પહેલા આર્યના સઇદે કહ્યું હતુ કે ગુરુવારે કાબુલમાંથી તે નીકળી ગઇ હતી. તેને સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી હતી. આર્યના સઇદે પોતાના 10 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને કહ્યું- હું સારી અને જીવીત છુ અને કંઇજ ના ભૂલનારી રાતો બાદ, હું દોહા, કતર પહોંચી ગઇ છું અને ઇસ્તંબુલ માટે પોતાની ફ્લાઇટનો ઇન્તજાર કરી રહી છું.  

તાલિબાન કાયદાનુ પાલન નથી કરતા- આર્યના સઇદ
ઉલ્લેખનીય છે કે, આર્યના સઇદ અફઘાનિસ્તાનમાં રહેતી હોવા છતાં ક્યારેય હિસાબ ન હતી પહેરતી, તે મહિલા હોવા છતા ગાય છે અને સ્ટેડિયમમાં એન્ટ્રી કરી, જોકે તાલિબાનના શાસનમાં રહેતા આ સંભવ નથી. આ તાલિબાની કાયદાના વિરોધમાં છે. આના પર એક માનવાધિકાર કાર્યકર્તાએ ટ્વીટ કર્યુ અને લખ્યું- 2015માં આર્યના સઇદે 3 વર્ઝનાઓને તોડી, 1- એક મહિલા તરીકે ગાવુ, 2- હિજાબ ના પહેરવો, 3- એક મહિલા તરીકે સ્ટેડિયમમાં પ્રવેશ કરવો, જે તાલિાબનના અંતર્ગત પ્રતિબંધિત હતુ, હવે તે આ બધુ એક સપનામાં ફેરવાઇ ગયુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget