શોધખોળ કરો

કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા, ટ્રુડોના નિવેદન બાદ કડવાશ વધારનારું વધુ એક પગલું!

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું કહેવું છે કે આ બધું સાચું હશે તો તે આપણી સાર્વભૌમત્વ અને એકબીજા સાથેના વ્યવહારના મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે. માટે અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણનો દાવો કર્યો હતો. તેમના નિવેદન બાદ જ ભારતીય રાજદ્વારીને કેનેડામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું કહેવું છે કે જો આ બધું સાચું સાબિત થશે તો તે આપણી સાર્વભૌમત્વ અને એકબીજા સાથેના વ્યવહારના મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે. એટલા માટે અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. પીએમ ટ્રુડોએ આ મામલો અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સમક્ષ પણ ઉઠાવ્યો છે.

જસ્ટીન ટ્રુડુઓ સંસદમાં કહ્યું કે, આજે હું ગૃહને એક ખૂબ જ ગંભીર બાબતથી વાકેફ કરવા માંગુ છું. મેં વિપક્ષના નેતાઓને સીધી જ જાણ કરી છે, પરંતુ હવે હું તમામ કેનેડિયનોને કહેવા માંગુ છું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જર અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણોના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડા કાયદાનું પાલન કરતો દેશ છે. આપણા નાગરિકોની સુરક્ષા અને આપણા સાર્વભૌમત્વનું રક્ષણ મૂળભૂત છે.

અમારી ટોચની પ્રાથમિકતા એ છે કે અમારી સુરક્ષા એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તમામ કેનેડિયનોની સલામતીની ખાતરી કરે. આ હત્યાના દોષિતોને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કેનેડાએ આ મુદ્દો ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ગયા અઠવાડિયે, મેં વ્યક્તિગત રીતે જી-20માં વડાપ્રધાન મોદી સાથે સીધો આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપણી જ ધરતી પર કોઈપણ કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.

અમે આ અત્યંત ગંભીર બાબત પર અમારા ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હું ભારત સરકારને આ મામલાના કેનેડાને સહકાર આપવા માટે શક્ય એટલી મજબૂત શરતોમાં વિનંતી કરું છું.

હું જાણું છું કે ઘણા કેનેડિયનો, ખાસ કરીને ભારતીય મૂળના કેનેડિયન સમુદાયના લોકો અત્યારે ગુસ્સે છે અને કદાચ ડરી ગયા છે. આવી ઘટનાઓથી અમને બદલવા માટે મજબૂર ન કરો. ચાલો આપણે આપણા લોકશાહી સિદ્ધાંતો અને કાયદાનું પાલન કરવાની આપણી પ્રતિબદ્ધતામાં શાંત અને મક્કમ રહીએ. આ અમારી ઓળખ છે અને અમે કેનેડિયન તરીકે આ જ કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે ટ્રુડોએ ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Embed widget