શોધખોળ કરો

India-Canada Relation: ભારત પર લગાવ્યા આરોપ તો કેનેડામાં થઇ ટ્રૂડોની ફજેતી, ઇરાની પત્રકારે પણ ઘેર્યા, જાણો શું કહ્યું

India-Canada Relation: ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા તાજા વિવાદ વચ્ચે કેનેડાના એક પત્રકારે પીએમ જસ્ટિન ટ્રૂડો પર સવાલ ઉઠાવ્યા છે

India-Canada Relation: ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા તાજા વિવાદ વચ્ચે કેનેડાના એક પત્રકારે પીએમ જસ્ટિન ટ્રૂડો પર સવાલ ઉઠાવ્યા છે. ડેનિયલ બૉર્ડમેન નામના પત્રકારે ટ્રૂડો પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત સાથે તણાવ વધ્યા બાદ જસ્ટિન ટ્રૂડો ફરીથી જનતાને નક્કર પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેના કારણે કેનેડાને વેપારમાં અબજો ડૉલરનું નુકસાન થઈ શકે છે. તેમને આ બધું ખાલિસ્તાની લોકોને ખુશ કરવા માટે કર્યું છે.

ડેનિયલ બૉર્ડમેને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેનેડિયન જેમણે જસ્ટિન ટ્રૂડો અને તેમની આખી સરકારને અમારી શેરીઓમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવતા જોયા છે તે માનશે નહીં કે તે ખરેખર કેનેડિયન સુરક્ષાની ચિંતા કરે છે. તેઓ જાણે છે કે તેઓ ભારત વિરુદ્ધ જે કંઈ પણ કરી રહ્યા છે તે જૂઠ છે.

આ સિવાય ઈરાની મૂળના એક્ટિવિસ્ટ સલમાન સીમાએ કહ્યું કે ટ્રૂડો ઘણીવાર જૂઠું બોલે છે. તેઓ ઇચ્છે છે કે અમે માનીએ કે કેનેડિયનો પર હુમલો કરવા માટે ભારત દ્વારા એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રૂડોની પોલીસ જ છે જેણે જેહાદીઓ અને ખાલિસ્તાનીઓને અમારી શેરીઓ પર કબજો કરવા અને યહૂદીઓ, ઈરાનીઓ, ખ્રિસ્તીઓને મારવાની અને હિંદુ સમુદાયો પર હુમલો કરવાની મંજૂરી આપી છે.

ભારતે 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા - 
તાજેતરમાં કેનેડાએ ભારતના હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતીય હાઈ કમિશનર અને કેટલાક અન્ય અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા અને સોમવારે (14 ઓક્ટોબર) 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો

India Canada Tensions: ભારત માટે અચાનક કેમ જસ્ટિન ટ્રૂડોના તેવર બદલાઇ ગ્યા ? જાણો શું છે કારણ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget