શોધખોળ કરો

Covid News: કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી, 'ઝોમ્બી ઈન્ફેક્શન' મચાવશે હાહાકાર

. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ દર્દીઓમાં તેમના મૃત્યુ બાદ પણ સક્રિય રહી શકે છે અને અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.

Covid Virus Spread : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે, લોકો કોરોના વાયરસના કારણે ઝોમ્બી ચેપનો શિકાર બની શકે છે. ઝોમ્બી ઇન્ફેક્શન એ એક એવો શબ્દ છે જેમાં તંદુરસ્ત વ્યક્તિને રોગના સંપર્કમાં આવવાથી ચેપ લાગે છે. ત્યાર બાદ સ્વસ્થ વ્યક્તિ અન્ય લોકોને ચેપ લગાડે છે. કોરોના વાયરસનો ચેપ પણ આ રીતે જ ફેલાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ દર્દીઓમાં તેમના મૃત્યુ બાદ પણ સક્રિય રહી શકે છે અને અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.

મૃતદેહોના સંપર્કમાં આવતા લોકો માટે જોખમ

આ અભ્યાસ મુજબ જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહોના સંપર્કમાં આવનારા લોકોને આ રોગનો ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે. જેમાં પેથોલોજિસ્ટ, તબીબી પરીક્ષકો અને આરોગ્ય સંભાળ કાર્યકરો અથવા હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી સંસ્થાઓમાં કામ કરતા કોઈપણનો સમાવેશ થાય છે. જો કે, આ ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ નથી. તેમ છતાં આરોગ્ય નિષ્ણાતો કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાવચેત રહેવાની ચેતવણી આપી રહ્યા છે.

કોવિડથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોથી દૂર રહેવાની સલાહ

જાપાનની ચિબા યુનિવર્સિટીના સંશોધક હિસાકો સૈટોહે જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોને ધ્યાન રાખ્યા વિના છોડી દેવામાં આવે છે અથવા તેમના મૃતદેહોને ઘરે પરત લઈ જવામાં આવે છે. આ બંને ખતરનાક પદ્ધતિઓ સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં મને લાગે છે કે, તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મૃત વ્યક્તિના શરીરમાંથી કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ જીવિત ચેપગ્રસ્ત વ્યક્તિ જેટલું જ છે. સૈતોહે તાજેતરમાં આ રોગ પર બે સ્ટડી પ્રકાશિત કરી છે.

જાપાનમાં નિયમોમાં છૂટછાટને કારણે કોરોના ફેલાયો

જુલાઈ 2020માં જાપાન સરકારે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આગ્રહ કર્યો હતો કે, તેઓ મૃતદેહોથી દૂર રહે, તેમને સ્પર્શ કરવાથી દૂર રહે. જો શક્ય હોય તો તેમને જોવાનું પણ ટાળો. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ટ્રાન્સફર ન કરી શકાય તેવી બેગમાં સીલ કરવા અને 24 કલાકની અંદર શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર કરવા પણ સૂચવવામાં આવ્યું હતું. મે 2022માં આ નિયંત્રણો ઘટાડવામાં આવ્યા હતા અને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના સંબંધીઓ સંક્રમણ  યંત્રિત હોસ્પિટલના એક રૂમમાં મૃતદેહ જોઈ શકતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget