શોધખોળ કરો

Bangladesh: 1971 પછી પ્રથમવાર બાંગ્લાદેશ જશે UNની ટીમ, હિંસામાં હત્યાઓની કરશે તપાસ

Bangladesh: એક અધિકારીએ કહ્યું હતું કે 1971માં બાંગ્લાદેશની આઝાદી બાદ પ્રથમ વખત યુએનની ટીમ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે પહોંચશે.

Bangladesh: સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોની એક ટીમ આવતા અઠવાડિયે બાંગ્લાદેશની મુલાકાત લેશે. અહીં ટીમ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા પહેલાં અને પછી થયેલી પ્રદર્શનકારીઓની હત્યાઓની તપાસ કરશે. ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત ગુરુવારે કરાઇ હતી. એક અધિકારીએ કહ્યું હતું કે 1971માં બાંગ્લાદેશની આઝાદી બાદ પ્રથમ વખત યુએનની ટીમ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે પહોંચશે.

શેખ હસીનાની સરકારના પતનના થોડા દિવસો પછી 8 ઓગસ્ટે મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા. યુએન જૂલાઈમાં અને આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા અત્યાચારોની તપાસ કરવા માટે આગામી સપ્તાહે એક તપાસ ટીમ મોકલી રહ્યું છે, મુખ્ય સલાહકારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. યુએન માનવાધિકારના વડા વોલ્કર તુર્કે બુધવારે મોડી રાત્રે મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસને કોલ કરીને આ પગલાની જાહેરાત કરી હતી.

દરમિયાન, વોલ્કર તુર્કે તેમના સમર્થનની ખાતરી આપી અને કહ્યું કે એક સમાવેશી, માનવાધિકાર કેન્દ્રિત અભિગમ એ સુનિશ્ચિત કરશે કે પરિવર્તન સફળ છે. વોલ્કરની પોસ્ટમાં યુનુસે કહ્યું હતું કે માનવ અધિકાર તેમના વહીવટનો આધાર હશે અને દરેક નાગરિકની સુરક્ષા સરકારની ટોચની પ્રાથમિકતા છે. માનવાધિકાર જાળવવા માટે તેમણે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી સહયોગ માંગ્યો છે. મુખ્ય સલાહકારે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની ક્રાંતિને ટેકો આપવા અને તેમની અભૂતપૂર્વ અને વિનાશક હત્યાઓ દરમિયાન વિદ્યાર્થી વિરોધીઓના અધિકારોની હિમાયત કરવા બદલ આભાર માન્યો હતો.

નોંધનીય છે કે બુધવારે બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલની તપાસ એજન્સીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં શેખ હસીના અને અન્ય 8 લોકો પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ પહેલા જૂલાઈના મધ્યથી સરકાર વિરોધી પ્રદર્શનમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. 

આ પણ વાંચોઃ

Bangladesh: શું છે 'બાંગ્લિસ્તાન પ્લાન', જેને લઈને વધી શકે છે ભારતનું ટેન્શન? કટ્ટરવાદીઓના ષડયંત્રને લઈને ખળભળાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget