શોધખોળ કરો

ઇઝરાયેલ જો ઇરાનની ન્યૂક્લિયર સાઇટ ઉડાવી દે તો શું પરમાણું બૉમ્બ જેવી થશે તબાહી ? જાણો આ કેટલું ખતરનાક

General Knowledge: ઈરાન તેના પરમાણુ સાઇટ વિશે ચિંતિત હોવાને વાજબી છે. કારણ કે ઈઝરાયેલ પહેલા પણ આવું કરી ચૂક્યું છે

General Knowledge: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ એટલો વધી ગયો છે કે ભવિષ્યમાં ઈઝરાયેલ ઈરાનની ન્યૂક્લિયર સાઈટ પર હુમલો કરે કે ઉડાવી દે તો નવાઈ નહીં. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે જો ઈઝરાયેલ ક્યારેય આવું કરશે તો શું પરમાણુ સાઇટના બ્લાસ્ટથી ઈરાનમાં એ જ વિનાશ થશે જે હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ હુમલામાં જોવા મળ્યો હતો. ચાલો આજે આ આર્ટિકલમાં તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

ન્યૂક્લિયર સાઇટ પર બ્લાસ્ટ થાય તો શું થઇ શકે છે - 
પરમાણુ સાઇટ પર થતા વિસ્ફોટ પરમાણુ બૉમ્બના વિસ્ફોટ કરતા અલગ છે. હકીકતમાં, જ્યારે પરમાણુ બૉમ્બ વિસ્ફોટ થાય છે, ત્યારે ન્યૂક્લિયસ એકબીજાની નજીક આવે છે, જેના કારણે ન્યૂટ્રૉનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આ પછી ન્યૂટ્રૉન અન્ય ન્યૂક્લી પર અસર કરે છે અને પછી વિસ્ફોટોની સાંકળ રચાય છે. જ્યારે પરમાણુ સાઇટના બ્લાસ્ટમાં આવું થતું નથી.

જો ઇઝરાયેલ ઇરાનની પરમાણુ સાઇટને ઉડાવી દે તો એ વિસ્ફોટ પરમાણુ વિસ્ફોટ જેવો નહીં હોય. પરંતુ એ નિશ્ચિત છે કે આ બ્લાસ્ટ ન્યૂક્લિયર સાઇટની આસપાસના વિસ્તારમાં રેડિયોએક્ટિવ તત્વોથી ભરાઈ જશે અને સામાન્ય લોકો ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત પર્યાવરણ પણ પ્રદૂષિત થશે અને તે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થશે. જ્યારે પરમાણુ સાઈટમાં બ્લાસ્ટ થાય છે ત્યારે ઈરાનને પણ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે.

આ ન્યૂક્લિયર સાઇટ ઉડાવી ચૂક્યું છે ઇઝરાયેલ 
ઈરાન તેના પરમાણુ સાઇટ વિશે ચિંતિત હોવાને વાજબી છે. કારણ કે ઈઝરાયેલ પહેલા પણ આવું કરી ચૂક્યું છે. તેના અસ્તિત્વમાં આવ્યા પછી ઇઝરાયેલે બે પરમાણુ પ્લાન્ટને ઉડાવી દીધા છે. આમાંથી પહેલું ઈરાકનું ઓસિરાક ન્યૂક્લિયર રિએક્ટર હતું અને બીજું સીરિયાનું અલ-કિબર ન્યૂક્લિયર રિએક્ટર હતું.

ઓસિરાક ન્યૂક્લિયર રિએક્ટર (1981) 
7 જૂન, 1981ના રોજ, ઈઝરાયેલે ઓપરેશન ઓપેરા હેઠળ ઈરાકના ઓસિરાક રિએક્ટર પર હવાઈ હુમલો કર્યો. વાસ્તવમાં ઈરાકે ફ્રાન્સ પાસેથી ઓસિરાક રિએક્ટર ખરીદ્યું હતું અને તેની મદદથી ઈરાક કથિત રીતે પરમાણુ હથિયારોના વિકાસ પર કામ કરી રહ્યું હતું. આ હુમલા પાછળ ઈઝરાયેલનો તર્ક એવો હતો કે ઈરાક પાસે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ક્ષમતા છે, જે ક્ષેત્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.

અલ-કિબર ન્યૂક્લિયર રિએક્ટર (2007) 
ઈઝરાયેલનો બીજો હુમલો સીરિયાના અલ-કિબર પરમાણુ રિએક્ટર પર 2007માં કરવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બર, 2007ના રોજ, ઈઝરાયેલે સીરિયાના અલ-કિબર રિએક્ટરને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો, જે ઉત્તર કોરિયાની સહાયથી બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

Russian submarine Ufa: ભારતના દરિયામાં બ્લેકહૉલ, સાયલન્ટ કિલરને જોતા જ ઉડી ગયા ચીન-પાકિસ્તાનના હોશ 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચારVav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Embed widget