શોધખોળ કરો

જર્મન સરમુખત્યાર હિટલરનું ઘર થશે નેસ્તો નાબૂદ, તેની જગ્યાએ શું બનશે?, જાણો

નવી દિલ્લીઃ દુનિયાના સૌથી ક્રુર સરમુખત્યાર એડોલ્ફ હિટલરની તમામ નિશાનીઓ મીટાવી દેવાનો નિર્ણય ઓસ્ટ્રીયા સરકારે લીધો છે. ઓસ્ટ્રીયામાં આવેલું ઘર જયાં હિટલરનો જન્મ થયો હતો તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. દુનિયાના સૌથી મોટા શાસક તેવા હિટલરના જન્મસ્થળની નિશાની નેસ્તો નાબૂદ કરવાનો નિર્ણય જર્મન સરકારે લીધો છે. એડોલ્ફ હિટલરનો જયાં જન્મ થયો હતો તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં એક નવી ઈમારત ઉભી કરવામાં આવશે જેને નાઝી સરમુખત્યાર સાથે કોઈ સંબંધ નહી હોય. હિટલરનો જન્મ જર્મનીના ઓસ્ટ્રીયામાં થયો હતો. સરકાર દ્વારા નિમવામાં આવેલા કમિશને આ ભલામણ કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. સોશ્યલ ડેમોક્રેટિક અને પીપલ્સ પાર્ટી અત્યારે જર્મીનીમાં બહુમતીમાં છે અને વિરોધ પક્ષો પણ સરકારની આ યોજનાને ટેકો આપશે તેવું માનવામાં આવે છે. આથી હિટલરના જન્મ સ્થળને તોડી પાડવા માટે કોઈ ઔપચારિકતા કરવાની જરૂર નથી. જો કે આર્કિકેટચરલ વિભાગની આ માટે મંજૂરી લેવી પડશે કેમ કે આ ઈમારતનો પુરતત્વીય ઈમારતોમાં સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હિટલર સાથે જોડાણ ધરાવતી દરેક સાઈટ નેસ્તેનાબૂદ કરવામાં આવશે, અહીં સરકારી ઈમારત અથવા કોઈ સામાજિક એજન્સીની ઓફિસ શરૂ કરવામાં આવશે. જો કે કમિશને આ જગ્યાને ખાલી રાખવાનો નિર્ણય કર્યો હતો. સરકારે આ વર્ષે આ ઘર તેના મુળ માલિક પાસેથી પરત લઈને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે, આ મકાનના માલિક સતત આ મકાનને તોડવા કે તેમાં ફેરફાર કરવાનો વિરોધ કરી રહ્યાં હતા. ઈન્ટરીયર મંત્રાલયે સંસદમાં આ અંગે મત લેતા પહેલા આ મકાન તોડી પાડવાનો ડ્રાફટ તૈયાર કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget