શોધખોળ કરો

ભારત-ચીન તણાવ પર અમેરિકાનું મોટું નિવેદન, કહ્યું- વિશ્વને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ચીન

સહાયક વિદેશ મંત્રી ડેવિડ સ્ટિલવેલે એ પણ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રશાસન ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

નવી દિલ્હીઃ ભારત ચીન તણાવ પર અમેરિકાના વિદેશ મંત્રી માઇક મોમ્પિયોએ મોટું નિવેદન આપ્યું છે. પોમ્પિયોએ કહ્યું કે, ચીન વિશ્વને અસ્થિર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીની હુમલામાં ભારતીય સૈનિકોની શરીદી પર અમને દુખ છે, અમે ભારતની સાથે ઉભા છીએ. અમેરિકાના એક ટોચના રાજનયિકે પણ ગઈકાલે કહ્યું હતું કે, ભારતીય સરહદ સહિત અનેક મોર્ચે ચીન દ્વારા કરવામાં આવેલી હરકતોથી એવું લાગે છે કે તે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, બીજિંગનું એવું માનવું છે કે, વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે વિશ્વનું ધ્યાન ભટકાવ્યું અને તે તેનો ફાયદો ઉઠાવી શકે છે. પૂર્વ એશિયાઈ અને પ્રશાંત મુદ્દાઓ માટે સહાયક વિદેશ મંત્રી ડેવિડ સ્ટિલવેલે એ પણ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રશાસન ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સ્ટિલવેલે કોન્ફરન્સ કોલ દ્વારા પત્રકારોને કહ્યું કે, ચીનની હાલની કાર્રવાઈ તેની ડોકલામ સહિત ભારતીય સરહદ પર પહેલાની જેમ જ કરવામાં આવેલ ગતિવિધિઓ જેવી જ છે. બીજિંગને લાગે છે કે, હજુ દુનિયાનું ધ્યાન ભટકેલું છે સ્ટિલવેલે કહ્યું કે, ‘અનેક મોર્ચે ચીન દ્વારા આવું કરવા પાછળનું કારણ એ પણ હોઈ શકે કે બીજિંગને એવું લાગે છે કે, હાલમાં વિશ્વનું ધ્યાન ભટકેલું છે અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બહાર આવી રહેલી દુનિયાનું સમગ્ર ધ્યાન લોકોના જીવ બચાવવા પર છે, આ તકનો લાભ લેવા માટે એક અસવર તરીકે જોઈ રહ્યું છે. ચીન ભારત સહિત પોતાના પાડોશી દેશોની સાથે આક્રમક વલણ અપનાવવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું તેના પર સરકારનું સત્તાવાર વલણ સ્પષ્ટ નથી કરી રહ્યો પરંતુ સાર્વજનિક રીતે તેમના દ્વારા આવું કરવા માટે અનેક સ્પષ્ટીકરણ ઉપલબ્ધ છે.’ સ્ટિલવેલે કહ્યું કે, ‘અમે સ્પષ્ટપણે ભારત-ચીન સરહદ વિવાદ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.’ દ્વિપક્ષીઓ સંબંધો અને કોરોના વાયરસ મહામારી પર વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને ટોચના ચીની રાજનાયિક યાંગ જિએચીની વચ્ચે હવાઈમાં બેઠક બાદ કોન્ફરન્સ કોલમાં તેમણે આ નિવેદન આપ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget