શોધખોળ કરો

ઇરાને કહ્યું – આત્મઘાતી હુમલાખોરોને રક્ષણ આપે છે પાકિસ્તાન, બદલો લેવાની આપી ચેતવણી

  તેહરાનઃજમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા સુસાઇડ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સેલ હોવાની વાત સામે આવી છે. આ વચ્ચે ઇસ્લામી દેશ ઇરાને પણ કહ્યું કે,  પાકિસ્તાનના સુરક્ષા દળો આત્મઘાતી બોમ્બર્સને રક્ષણ આપવાનું કામ કરે છે. ગુરુવારે પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના એક દિવસ અગાઉ બુધવારે ઇરાનમાં પણ એક સુસાઇડ હુમલો થયો હતો. જેમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોત થયા હતા. ઇરાન અને પુલવામામાં થયેલા હુમલાની રીત ઘણા અંશે સમાન છે. પુલવામામાં હુમલાની ઇરાને નિંદા કરી હતી. નવી દિલ્હી સ્થિત ઇરાની દૂતાવાસે ટ્વિટ કરી કહ્યું હતું કે, ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બહરામ કાસેમીએ ભારતમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઇરાની સૈન્યના મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ આતંકી સંગઠન જૈશ-અલ-અદલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પાકિસ્તાનની સરકાર એવા આતંકીઓને રક્ષણ આપે છે જે અમારી સૈન્ય અને ઇસ્લામ માટે ખતરો છે. તેઓ જાણે છે કે આ લોકો ક્યાં છૂપાયેલા છે અને પાકિસ્તાની સુરક્ષા દળ તેઓને સમર્થન આપવાનું કામ કરે છે.  બીજી તરફ વડાપ્રધાન મોદીએ આતંકી હુમલાના જવાબદારોને પાઠ ભણાવવાની વાત કરી છે તો ઇરાને પણ પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવાની વાત કરી છે. ઇરાની મેજર જનરલે કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકીઓ વિરુદ્ધ એક્શન નહી લે તો અમે બદલો લઇશું. પાકિસ્તાને આવા તત્વોને સમર્થન કરવાનું પરિણામ ભોગવવું પડશે. પુલવામા હુમલોઃ આતંકી આદિલ ડારના પિતાએ જવાનોની શહાદત પર શું કહ્યુ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
Embed widget