શોધખોળ કરો

ઇરાને કહ્યું – આત્મઘાતી હુમલાખોરોને રક્ષણ આપે છે પાકિસ્તાન, બદલો લેવાની આપી ચેતવણી

  તેહરાનઃજમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા સુસાઇડ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સેલ હોવાની વાત સામે આવી છે. આ વચ્ચે ઇસ્લામી દેશ ઇરાને પણ કહ્યું કે,  પાકિસ્તાનના સુરક્ષા દળો આત્મઘાતી બોમ્બર્સને રક્ષણ આપવાનું કામ કરે છે. ગુરુવારે પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના એક દિવસ અગાઉ બુધવારે ઇરાનમાં પણ એક સુસાઇડ હુમલો થયો હતો. જેમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોત થયા હતા. ઇરાન અને પુલવામામાં થયેલા હુમલાની રીત ઘણા અંશે સમાન છે. પુલવામામાં હુમલાની ઇરાને નિંદા કરી હતી. નવી દિલ્હી સ્થિત ઇરાની દૂતાવાસે ટ્વિટ કરી કહ્યું હતું કે, ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બહરામ કાસેમીએ ભારતમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઇરાની સૈન્યના મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ આતંકી સંગઠન જૈશ-અલ-અદલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પાકિસ્તાનની સરકાર એવા આતંકીઓને રક્ષણ આપે છે જે અમારી સૈન્ય અને ઇસ્લામ માટે ખતરો છે. તેઓ જાણે છે કે આ લોકો ક્યાં છૂપાયેલા છે અને પાકિસ્તાની સુરક્ષા દળ તેઓને સમર્થન આપવાનું કામ કરે છે.  બીજી તરફ વડાપ્રધાન મોદીએ આતંકી હુમલાના જવાબદારોને પાઠ ભણાવવાની વાત કરી છે તો ઇરાને પણ પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવાની વાત કરી છે. ઇરાની મેજર જનરલે કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકીઓ વિરુદ્ધ એક્શન નહી લે તો અમે બદલો લઇશું. પાકિસ્તાને આવા તત્વોને સમર્થન કરવાનું પરિણામ ભોગવવું પડશે. પુલવામા હુમલોઃ આતંકી આદિલ ડારના પિતાએ જવાનોની શહાદત પર શું કહ્યુ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!
Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!
Embed widget