શોધખોળ કરો

Israel Palestine War: ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન, કહ્યુ- 'પેલેસ્ટાઇન ઝિંદાબાદ'

Israel Palestine War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે

Israel Palestine War:  ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ.

 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ. 

આ પહેલીવાર નથી જ્યારે ઓવૈસીએ પેલેસ્ટાઈનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હોય. આ પહેલા સોમવારે (9 ઓક્ટોબર) તેમણે કહ્યું હતું કે ભારત ઐતિહાસિક રીતે પેલેસ્ટાઈનની સાથે ઊભું છે. તેમણે દાવો કર્યો કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે ભારતની નીતિ (પેલેસ્ટિનિયન મુદ્દા પ્રત્યે) બદલાઈ ગઈ હતી.

એએનઆઇ સાથેની વાતચીતમાં ઓવૈસીએ કહ્યું હતુ કે  'ભાજપના એક દિવંગત નેતા - જે દેશના પીએમ પણ રહ્યા હતા - તેમણે એકવાર પેલેસ્ટાઈન વિશે કહ્યું હતું કે અરબોની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. અમે પેલેસ્ટાઈન સાથે એકતામાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. શરૂઆતથી અમારી નીતિ પેલેસ્ટાઈનની તરફેણમાં રહી છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે આ બદલાઈ ગયું. નામ લીધા વિના ઓવૈસી પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીના વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં તેઓ પેલેસ્ટાઈનની તરફેણમાં વાત કરી રહ્યા હતા.

એઆઈએમઆઈએમના વડાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 1993 અને 1995ના ઓસ્લો કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'ઓસ્લો સમજૂતી અસ્તિત્વમાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ બેન્ક અને ગાઝામાં એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવામાં આવશે. 30 વર્ષ થઈ ગયા છે. દુનિયા જાણે છે કે અલ-અક્સા મસ્જિદ ત્યાં છે. ગાઝા પટ્ટી પર છેલ્લા 16 વર્ષથી નાકાબંધી છે. તે એક ખુલ્લી હવાની જેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget