શોધખોળ કરો

Israel Palestine War: ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન, કહ્યુ- 'પેલેસ્ટાઇન ઝિંદાબાદ'

Israel Palestine War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે

Israel Palestine War:  ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ.

 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ઘણા દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે "ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન ઝિંદાબાદ. 

આ પહેલીવાર નથી જ્યારે ઓવૈસીએ પેલેસ્ટાઈનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હોય. આ પહેલા સોમવારે (9 ઓક્ટોબર) તેમણે કહ્યું હતું કે ભારત ઐતિહાસિક રીતે પેલેસ્ટાઈનની સાથે ઊભું છે. તેમણે દાવો કર્યો કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે ભારતની નીતિ (પેલેસ્ટિનિયન મુદ્દા પ્રત્યે) બદલાઈ ગઈ હતી.

એએનઆઇ સાથેની વાતચીતમાં ઓવૈસીએ કહ્યું હતુ કે  'ભાજપના એક દિવંગત નેતા - જે દેશના પીએમ પણ રહ્યા હતા - તેમણે એકવાર પેલેસ્ટાઈન વિશે કહ્યું હતું કે અરબોની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. અમે પેલેસ્ટાઈન સાથે એકતામાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. શરૂઆતથી અમારી નીતિ પેલેસ્ટાઈનની તરફેણમાં રહી છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે આ બદલાઈ ગયું. નામ લીધા વિના ઓવૈસી પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીના વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં તેઓ પેલેસ્ટાઈનની તરફેણમાં વાત કરી રહ્યા હતા.

એઆઈએમઆઈએમના વડાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 1993 અને 1995ના ઓસ્લો કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'ઓસ્લો સમજૂતી અસ્તિત્વમાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ બેન્ક અને ગાઝામાં એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવામાં આવશે. 30 વર્ષ થઈ ગયા છે. દુનિયા જાણે છે કે અલ-અક્સા મસ્જિદ ત્યાં છે. ગાઝા પટ્ટી પર છેલ્લા 16 વર્ષથી નાકાબંધી છે. તે એક ખુલ્લી હવાની જેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget