શોધખોળ કરો

ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા

ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે.

Israel Attack Iran: ઈઝરાયેલે આખરે ઈરાન પર હુમલો કર્યો. ઈરાનના ઘણા શહેરો પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. એબીસી ન્યૂઝે એક અમેરિકન અધિકારીને ટાંકીને આ હુમલાની પુષ્ટિ કરી છે. એબીસીના અહેવાલ મુજબ ઈસ્ફહાન શહેરમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈસ્ફહાનમાં અનેક પરમાણુ સ્થળો છે. ઈસ્ફહાન સિવાય તબરીઝ શહેરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલે હુમલા માટે એ દિવસ પસંદ કર્યો છે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનો 85મો જન્મદિવસ છે.

ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ ઈઝરાયેલના હુમલા અંગે માહિતી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ તરત જ ઈરાની એરસ્પેસમાંથી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.

અમેરિકન અધિકારીએ શું કહ્યું

અમેરિકન અધિકારીએ એબીસી ન્યૂઝને જણાવ્યું છે કે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. જો કે, સીરિયા અને ઇરાક સુધી મિસાઇલો છોડવામાં આવી છે કે કેમ તે જાણવામાં આવી રહ્યું છે.

ઈરાને કહ્યું- હુમલો થયો છે

ઈઝરાયેલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી. જોકે ઈરાને કહ્યું છે કે હુમલો થયો છે. ઈરાને હવાઈ સંરક્ષણ સક્રિય કર્યું છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે ઈરાનના કેટલાય પ્રાંતોમાં એર ડિફેન્સ બેટરી ફાયર કરવામાં આવી છે.

દરમિયાન, ઈરાનની સુરક્ષા એજન્સીના પ્રવક્તાએ અલ જઝીરાને જણાવ્યું કે અમે ઈઝરાયેલ દ્વારા છોડવામાં આવેલા ઘણા નાના ડ્રોનને તોડી પાડ્યા છે.

ઈરાને એર ડિફેન્સ મિસાઈલો સક્રિય કરી

ઈરાની એરપોર્ટ અને એર નેવિગેશન કંપનીના જણાવ્યા અનુસાર ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એર ડિફેન્સ મિસાઇલો પણ સક્રિય કરવામાં આવી છે.

ઈરાને હુમલો કર્યો હતો

ઈરાને 13 એપ્રિલે મોડી રાત્રે ઈઝરાયેલ પર 300 મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરીને સીરિયામાં તેમના દૂતાવાસ પર થયેલા હુમલાનો બદલો લીધો હતો. આ પછી ઈઝરાયેલની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. નેતન્યાહુએ 5 વખત યુદ્ધ કેબિનેટ બેઠકો યોજી હતી.

1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાને તેના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોતનો દાવો કર્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો હતો. આ જ કારણ છે કે તેણે બદલો લેવા માટે ઈઝરાયેલ પર ઝડપી હુમલા શરૂ કર્યા અને આ ક્રિયાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget