શોધખોળ કરો

ચાર દિવસમાં કોરોના વાયરસ થઇ જાય છે ખત્મ, ચીને આ દવાથી હજારો દર્દીઓને કર્યા સ્વસ્થ

કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીને એક દવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસથી બચાવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીને એક દવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસથી બચાવ્યા છે. ચીન સરકારે માન્યું કે આ દવા એટલી ઇફેક્ટિવ છે જે કોઇ પણ કોરોના વાયરસનો દર્દી ફક્ત ચાર દિવસમાં ઠીક થઇને ઘરે જતો રહે છે. નોંધનીય છે કે ચીનમાં અત્યાર સુધી 81,193 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ તેમાંથી લગભગ 71,258 લોકો સ્વસ્થ થઇ ઘરે જતા રહ્યા હતા. અત્યાર સુધી ચીનમાં 3252 લોકોના મોત થયા છે. ચીનના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ઝાંગ શિનમિને પુષ્ટી કરતા કહ્યુ કે, જાપાની દવા Favipiravir ચીની કોરોના વાયરસના દર્દીઓ માટે અસરકારક સાબિત થઇ છે. ચીની હોસ્પિટલોમાં આવનારા કોરોના વાયરસના દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે. આ દવાથી કોઇ પણ દર્દી ફક્ત ચાર દિવસમાં સ્વસ્થ થઇને ઘરે પાછો જતો રહે છે. આ અગાઉ કોઇ દર્દી સ્વસ્થ થવામાં 11 દિવસ કે તેનાથી વધુ સમય લાગી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના દર્દીઓના એક્સ રે રિપોર્ટમાં સાબિત થયું છે કે જે દર્દીઓની સારવાર જાપાની દવાથી કરવામાં આવી તેના ફેફસા ફરીથી ઠીક થઇ ગયા હતા. દવા 91 ટકા અસર કરી રહી છે. તેનાથી વિરુદ્દ જે દર્દીઓની સારવાર અન્ય દવાથી કરવામાં આવી તેમાંથી ફક્ત 62 ટકા ફેફસા ઠીક થયા છે. નોંધનીય છે કે કોરોના વાયરસ સૌથી વધુ ફેફસા પર અસર કરે છે. તેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget