શોધખોળ કરો

છેલ્લો દર્દી સાજો થતાં જ કોરોના મુક્ત જાહેર થયો આ દેશ, 17 દિવસ પહેલા આવ્યો હતો છેલ્લો કેસ

નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો

વેલિંગટનઃ દક્ષિણ પ્રશાંતમાં સ્થિત ન્યૂઝીલેન્ડ હવે કોરોના વાયરસથી મુક્ત થઇ ગયુ છે. અહીં હવે એકપણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્નને સોમવારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અંતિમ કોરોના દર્દી સાજો થયા બાદ દેશમાં કોરોનાના પ્રસારને રોકી દેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમણનો છેલ્લો કેસ 17 દિવસ પહેલા આવ્યો હતો, અને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા બાદ હવે સોમવાર એવો દિવસ બની ગયો, જ્યારે દેશમાં એકપણ કોરોના સંક્રમિત વ્યક્તિની સારવાર ચાલી રહી નથી. જેસિન્ડા અર્ડર્નને એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યુ કે ન્યૂઝીલેન્ડે છેલ્લા 17 દિવસોમાં 40000 લોકોની તપાસ કરી છે, અને છેલ્લા 12 દિવસમાં કોઇ હૉસ્પીટલમાં પણ નથી. મંત્રીમંડળે મધ્યરાત્રીથી દેશને ખોલવાના બીજા તબક્કાને લઇને મંજૂરી આપી દીધી છે. જેસિન્ડા અર્ડર્નએ કહ્યું કે નિશ્ચિત રીતે ફરીથી કેસો સામે આવશે પણ આ નિષ્ફળતાની નિશાની નથી. આ એક વાયરસની વાસ્તવિકતા છે પણ અમારે પુરી તૈયારીઓ રાખવાની છે. છેલ્લો દર્દી સાજો થતાં જ કોરોના મુક્ત જાહેર થયો આ દેશ, 17 દિવસ પહેલા આવ્યો હતો છેલ્લો કેસ વિશેષણોનુ કહેવુ છે કે 50 લાખની વસ્તી વાળા ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમણને ખતમ કરવા માટે દેશમાં સખ્તાઇથી લૉકડાઉનને લાગુ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્નને ઝડપથી યોગ્ય પગલા લઇને દેશમાં સંક્રમણની શરૂઆતમાં જ લૉકડાઉન કરી દીધુ. કડક નિયમો લાગુ કરીને દેશની તમામ સરહદો પણ બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget