શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ?

અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશો હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપથી ડરી ગયા છે, સંકટના સમયે કોઇપણ દેશ એવો નથી જ્યાં મોતનો આંકડો અટકવાનુ નામ લેતો હોય, અમેરિકા, ઇટાલી, સ્પેનથી લઇને ભારત સહિતના દેશમાં દિવસે દિવેસ કોરોનાથી મરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડે પોતાના દેશમાં કોરોનાથી મૃત્યુઆંક રોકી દીધો છે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1332 છે, અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 30 લાખ છે, અહીં 15 દિવસનુ લૉકડાઉન પુરુ થઇ ચૂક્યુ છે, અને તેમાં તેઓ સક્સેસ ગયા છે. કોરોના સામેની લડાઇમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેને પગલા ભર્યા તે અંગે તેમને ગુરુવારે આપેલા એક ભાષણમાં કહ્યું કે, અમે ધીમે ધીમે સ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છીએ, અમારી યોજના કામ કરી રહી છે.
ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? જેસિન્ડા આર્ડેને કહ્યું કે અમે અમારી બહારના દેશ માટેની બોર્ડર સીલ કરી દીધી હતી, જે લોકો પ્રવેશ કરે છે તેમને બે અઠવાડિયા સુધી સરકારી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા. આ નિયમ માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે જ લાગુ કર્યો હતો, કેમકે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર તો 20 માર્ચથી જ બેન લગાવી દેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? અમે દેશમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ જબરદસ્ત રીતે પાલન કરાવ્યુ હતુ, 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. અમેરિકામાં 29 માર્ચે પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો અને બાદમાં મોતનો સિલસિલો શરૂ થયો હતો, અમે આ પરિસ્થિતિને જોઇે દેશમાં કડક નિયમોનુ પાલન કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ. આજે અમારા દેશમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Iran War : કતર અને ઇરાન વચ્ચે હુમલો રોકવા માટે થઇ ડીલ, તહેરાનને મળશે 6 અરબ ડોલર
Iran War : કતર અને ઇરાન વચ્ચે હુમલો રોકવા માટે થઇ ડીલ, તહેરાનને મળશે 6 અરબ ડોલર
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Embed widget