શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ?

અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશો હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપથી ડરી ગયા છે, સંકટના સમયે કોઇપણ દેશ એવો નથી જ્યાં મોતનો આંકડો અટકવાનુ નામ લેતો હોય, અમેરિકા, ઇટાલી, સ્પેનથી લઇને ભારત સહિતના દેશમાં દિવસે દિવેસ કોરોનાથી મરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડે પોતાના દેશમાં કોરોનાથી મૃત્યુઆંક રોકી દીધો છે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1332 છે, અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 30 લાખ છે, અહીં 15 દિવસનુ લૉકડાઉન પુરુ થઇ ચૂક્યુ છે, અને તેમાં તેઓ સક્સેસ ગયા છે. કોરોના સામેની લડાઇમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેને પગલા ભર્યા તે અંગે તેમને ગુરુવારે આપેલા એક ભાષણમાં કહ્યું કે, અમે ધીમે ધીમે સ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છીએ, અમારી યોજના કામ કરી રહી છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? જેસિન્ડા આર્ડેને કહ્યું કે અમે અમારી બહારના દેશ માટેની બોર્ડર સીલ કરી દીધી હતી, જે લોકો પ્રવેશ કરે છે તેમને બે અઠવાડિયા સુધી સરકારી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા. આ નિયમ માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે જ લાગુ કર્યો હતો, કેમકે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર તો 20 માર્ચથી જ બેન લગાવી દેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? અમે દેશમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ જબરદસ્ત રીતે પાલન કરાવ્યુ હતુ, 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. અમેરિકામાં 29 માર્ચે પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો અને બાદમાં મોતનો સિલસિલો શરૂ થયો હતો, અમે આ પરિસ્થિતિને જોઇે દેશમાં કડક નિયમોનુ પાલન કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ. આજે અમારા દેશમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp AsmitaKheda: ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ કર્યો હુમલો , જુઓ વીડિયોમાંHun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
Embed widget