શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

પાકિસ્તાનનો પેંતરો, મોદીના લેટરને લઈ ચલાવ્યું મોટું જુઠ્ઠાણું, જાણો વિગત

ઇસ્લામાબાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠી લખીને બંને દેશો વચ્ચે બંધ પડેલી વાતચીત શરૂ કરવા તરફ ઈશારો કર્યો હોવાનો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે પાકિસ્તાનને ચિઠ્ઠી તો લખવામાં આવી છે, પરંતુ કોઈ નવા પ્રકારની વાતચીતને લઈ પડોશી રાષ્ટ્ર સાથે વાત કરી રહ્યા છે કે આ ચિઠ્ઠીને લઈ તમારી શું વ્યાખ્યા છે. પાકિસ્તાને ભારત ફરી વાતચીત શરૂ કરવા તૈયાર હોવાનું કહ્યું છે જ્યારે ભારત સરકારે તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકી હુમલા નહીં અટકે ત્યાં સુધી સકારાત્મક વાતચીત શક્ય નથી. વિદેશ મંત્રી કુરેશીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો મામલો ગૂંચવણભર્યો છે અને અમે ન માત્ર પડોશી છીએ પરંતુ અણુ શક્તિ ધરાવે છે. ભારતે મંત્રણા ફરીથી શરૂ કરવાની વાત કરી છે. હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે બંને દેશ એકબીજાના પૂરક જ છે. આપણે રીસાઈને એકબીજાથી મોઢું ન ફેરવી શકીએ. ભારત અને પાકિસ્તાનની સમસ્યા એક જેવી જ છે. તેમણે કહ્યું કે, શાંતિથી વાતચીત કરવી જ એકમાત્ર વિકલ્પ છે. ભારતે દુઃસાહસ છોડવું પડશે અને આગળ વધવું પડશે. અમે જાણીએ છીએ કે મુદ્દો ઘણો મુશ્કેલ છે અને તરત તેનો ઉકેલ ન  આવી શકે પરંતુ આપણે આગળ આવવું પડશે. કાશ્મીર રાગ આલાપતાં કુરેશીએ કહ્યું કે, કાશ્મીર એક સચ્ચાઈ છે. જેને બંને દેશો સમજે છે પરંતુ ભારત અને પાકિસ્તાને આ મુદ્દા સામે રાખીને આગળ વધવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને કોઈ પણ જાતના અવરોધ વગર સતત વાતચીત કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget